સિહોર. શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં યોજાયેલ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા ટકોર કરી ગુરુ મહિમા વર્ણવ્યો. અહી મહંત શ્રી નીરૂબાપુના સંકલ્પ માટે સન્માન અભિવાદન થયું.દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગુરુ મહિમા અને શાસ્ત્ર સાથે સનાતન ધર્મના મૂળ તત્ત્વનું સરળ Continue Reading

















Recent Comments