Home Archive by category અમરેલી (Page 833)

અમરેલી

અમરેલી
ગુજરાત રાજ્યમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવા વિરલ વ્યક્તિત્વનાં માલીક આઇ.પી.એસ.આર.ડી.ઝાલાનાં લાડકા નામથી સામાન્ય પ્રજામાં ઓળખાતા.જેઓ હવે આ પ્લેનેટ ઉપરથી વિદાઈ લઈ ચૂક્યા છે ત્યારે તેમની કર્મભૂમિ ધારી મુકામે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમનાં સુપુત્ર હરિરાજસિંહ ઝાલાને સાંત્વના પાઠવવા ખૂબજ મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક,શૈક્ષણિક આગેવાનો હાજર Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઇંગોરાળા-મેકડા ગામની વચ્ચે નોન પ્લાન રસ્તાનું નાળુ બનાવવામાં આવેલ. આ  નાળાનું કામ અતિ નબળું હોવાની અને નાળુ બનાવવાનું કામ રૂા. ત્રણ લાખના ખર્ચે  બનાવવાનું હોવા છતાં નાળાનું કામ નબળી ગુણવતાનું બનાવેલ હોવા અંગેની ફરિયાદ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ લાખના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા બનેલ આ નાળાને તાત્કાલિક ધોરણે બુલડોઝર […]Continue Reading
અમરેલી
ભાવનગર લોકભારતી સણોસરાના વતની અને હાલ ભાવનગર સરોજબેન કાંતિભાઈના પૌત્ર અને અપેક્ષાબેન પંડ્યા અને અજયભાઈ પંડ્યા (લોકભારતી) ના પુત્ર હેત પંડ્યાએ  ઇન્ડિયન એર ફોર્સમાં ફલાઈંગ ઓફિસર (ક્લાસ 1) નેવિગેશન બ્રાન્ચ માં હૈદ્રાબાદ ખાતે તાલીમ પૂર્ણ કરી ભારતીય વાયુસેનામાં જોડાશે જે તેમણે નાનપણમાં જોયેલ સપનું સાકાર કર્યું છે ત્યારે લોકભારતી સણોસરા પરિવાર માટે  અને ગુજરાત માટે […]Continue Reading
અમરેલી
ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં સદ્‍ગુરૂનું એક અદ્વિતીય સ્થાન રહેલું છે. જ્ઞાનદાતા માનવને પરમાત્માનાં પંથ પર અગ્રસર કરવાવાળા અને મોક્ષ પ્રદાન કરવાવાળા સદ્‍ગુરૂના ઋણમાંથી શિષ્ય મુક્ત થઈ શકતો નથી. આવા સદ્‍ગુરૂનું પૂજન અર્ચન કરી સદ્ઉપદેશ પ્રાપ્ત કરવાનો પવિત્ર પર્વ અટલે ગુરુ પૂર્ણિમા પર્વ. સૌરાષ્ટ્રની ધરાને શિવભક્તિ અને માનવસેવા જેવા ઉચ્ચ આદર્શો પ્રદાન કરવાવાળા અને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના અમરેલી રોડ પર આવેલ એરિયામાં રોડ , રસ્તા , ને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને અમરેલી રોડ વિસ્તારના નાના મોટા વેપારીઓ વતી હિરેન સૂચક દ્વારા રજૂઆત કરવામાં આવેલ. આ સંદર્ભે આ વિસ્તારના રહીશો વતી હિરેન સૂચક દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કે આ  વિસ્તારમાં અંદાજિત ૩૫ થી ૪૦ […]Continue Reading
અમરેલી
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થવા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના ૯ વર્ષના કરિયરમાં ૭ ફ્લોપ આપી ચૂકી છે. વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધી આ તેની ચોથી ફ્લોપ ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. કૃતિ સેનન સતત એક પછી એક ફ્લોપ ફિલ્મોનો હિસ્સો બની રહી છે. જાેકે, ટૂંક સમયમાં તે […]Continue Reading
અમરેલી
વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ના થાય તેની ખાસ બાયપાસ રોડ પર ધારાસભ્ય મહેશ કસવાળાએ  જાય તપાસ કરી  વિગતે વાત કરીએ તો આ સાવરકુંડલા બાયપાસ રોડ બે તબક્કામાં બન્યો હોય એક બાય પાસ રોડ બની ગયેલો એને પાંચ વર્ષ જેવો સમય ગાળો થઈ ચૂકેલો હોય જ્યારે બાકીનો બાયપાસ રેલવે ફાટકથી પોણો પોણો કિલોમીટર સુધી નવો […]Continue Reading
અમરેલી
ભારતીય જનતાપાર્ટી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નેન્દ્રભાઈ મોદીજી ની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા નિમિતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ નેતૃત્વ ની સૂચનાથી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત તા. ૨૫ થી ૩૦ જૂન સુધી ઘરઘર સંપર્ક અભિયાન ચલાવવામાં આવનાર છે . જેમાં દરેક બુથ સુધી અલ્પકાલીન વિસ્તારકો બુથ […]Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પરંપરા મુજબ દર માસે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તે માસનાં બધા વિદ્યાર્થીઓને યજ્ઞમાં બેસાડી ગાયત્રીમંત્ર દ્વારા આહુતિઓ આપી દીપ યજ્ઞનું આયોજન થાય છે. માસ જુન-2023નાં રોજ યજ્ઞનું આયોજન થયેલ જેમાં સંસ્થાના કુલ 19 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન […]Continue Reading
અમરેલી
              ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં સદ્‍ગુરૂનું એક અદ્વિતીય સ્થાન રહેલુંછે જ્ઞાનદાતા માનવને પરમાત્માનાં પંથ ઉપર અગ્રસર કરવાવાળા અને મોક્ષ પ્રદાન કરવાવાળા સદ્‍ગુરૂના ઋણમાંથી શિષ્ય મુક્ત થઈ શકતો નથી આવા સદ્‍ગુરૂનું પૂજન અર્ચન કરી સદ્ઉપદેશ પ્રાપ્ત કરવાનો પવિત્ર પર્વ અટલે ગુરૂપૂર્ણિમા પર્વ સૌરાષ્ટ્રની ધરાને શિવભક્તિ અને માનવસેવા જેવા ઉચ્ચ આદર્શો […]Continue Reading