Home Archive by category અમરેલી (Page 836)

અમરેલી

અમરેલી
દામનગર બહારપરા થી શ્રધ્ધાળુ ભાવિક ધીરુભાઈ પુનાભાઈ નારોલા પરિવાર માં નિવાસ સ્થાન થી  પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી  પાડરશીંગા નકળંગધામ જશે શ્રી  રામદેવજી મહારાજ ની મૂર્તિ ધજા દેખી ઘણી સાંભરે  દેવળ દિઠે દુઃખ જાય દર્શન કરતા રામપીર ના પંડ ના પાપ ધોવાય દામનગર ના પાડરશીંગા ગામે નકળંગ ધામ ખાતે નૂતન રામદેવજી […]Continue Reading
અમરેલી
અમરેલી હિન્દુ ઓના આરાધ્ય દેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર થતાં વિધર્મી આક્રાંતાઓ સામે શૌર્ય દાખવનાર લાઠીના રાજકુંવર ધર્મ રક્ષક વીર હમીરસિંહજી ગોહિલને તેમનાં બલિદાન દિને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ અમરેલી ના કાર્યકર શ્રી ઓ Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે થી ગારીયાધાર રોડ અતિ બિસ્માત હાલતમાં અમરેલી જિલ્લાનું છેવાડું શાખપુર ગામે થી ગારીયાધાર તાલુકાના જોડતો રોડ અતિ બિસ્માર અને કન્ડમ હાલતમાં થયેલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવર રહેતી હોય અને ઊંટ ઉપર બેઠા હોય તેવો અહેસાસ થઈ રહ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની પાલિકા ના એક રૂમ નાયબ મામલતદાર કચેરી ને તાલુકા મામલતદાર ની સ્વાતંત્ર કચેરી આપો ધારાસભ્ય તળાવીયા સમક્ષ સ્થાનિક કક્ષા એ માંગ કરી દામનગર શહેરી વિસ્તાર સહિત ઠાંસા રાભડા ભટવદર ધામેલ ભાલવાવ હજીરાધાર પાડરશીંગા હાવતડ ઈગોરાળા છભાડીયા ધ્રુફણીયા દહીંથરા નવાગામ આંબરડી કાચરડી મૂળિયાપાટ સુવાગઢ ભુરખિયા મેથળી સહિત ના દામનગર નીચે આવતા ગ્રામ્ય વિસ્તાર […]Continue Reading
અમરેલી
લાઠી ભગવાન સોમનાથ  મહાદેવના ના રક્ષણ માટે  બલિદાન આપનાર લાઠી ના કુંવર વીરહમિર ર્સિહજી ગોહિલ ના બલિદાન દિવસ વિર હમીરસિહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા  પૂજન, આરતી અને પુષ્પાંજલિ  કિર્તી કોટેક્ષ ખાતે આયોજન કરવામાં આવેલ ,શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગરુ, રજનીકાંતભાઈ  મહેતા,તેમજ શુભમ જોશી મંત્રો અને  સખી નું ગાન કરેલ .સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ,ઉપપ્રમુખ મનુંબાપુ […]Continue Reading
અમરેલી
છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદી માહોલ અને ભારે પવન તથા વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદે સાકરપરા ગાયની સીમમાં ખેતરમાં વીજળી પડતાં  માલઢોર ચરાવતાં  માલધારી પર વીજળી ખાબકતાં મોત થયું. વીજળીના કારણે થયેલાં મોતના સમાચાર મળતાં મૃતકના પરિવારજનોમાં ગમગીન અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમર વર્ષ ૭૦ ની વય ધરાવતા વૃધ્ધ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી ખાતે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૦૫ મે,૨૩ થી તા.૧૭ મે,૨૩ સુધીમાં અરજી કરી શકે છે. અમરેલી વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ખાલી જગ્યા ભરવાની થાય છે. મીકેનીક માટે ધો.૧૦ પાસ, આઈ.ટી.આઈ ડીઝલ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા  બાગાયત કચેરી, કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરીક્ષિત કરી તેમાંથી મળતા ઉપયોગી પોષક તત્વો સહિતની વિવિધ જાણકારીઓ આપવા અંગે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે. અમરેલી જિલ્લાની મહિલાઓ તેમજ તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગદ્વારા કેનિંગ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના સાડાત્રણ આસપાસ ભારે પવન, વીજળી અને ગડગડાટ સાથે કમોસમી વરસાદનું આગમન થયુ.રસ્તા પર પાણી ફરી વળ્યાં  ખેતી ક્ષેત્રે માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક ગણાય એટલે ખેડૂતો આ કમોસમી વરસાદથી નાખુશ હોય એ પણ સ્વાભાવિક છે. બદલતાં પર્યાવરણીય સંદર્ભે ચિંતાનો વિષય. વાતાવરણમાં ઠંડક પ્રસરી એટલે બળબળતી ગરમીમાં લોકોને રાહત થઈ. પરંતુ આ […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વાર્ષિક પરિણામનો દિવસ અર્થાત્ આખું વર્ષ મહેનત કરી તેનું ફળ પ્રાપ્ત કરવાનો દિવસ.. આમ તો આ સંસ્થાની વાત કરીએ તો લગભગ ૧૯૭૯ થી અહીં શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ થયો. આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ આજે ઘણાં ઉચ્ચ સ્થાને પણ બિરાજે છે. અમરેલી જિલ્લા […]Continue Reading