Home Archive by category અમરેલી (Page 835)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ લાઠી આયોજીત શૈક્ષણિક અધિવેશન યોજાશે લાઠી તાલુકાના બાળકોના સર્વાંગીણ વિકારા માટે કાર્યરત શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરી નિવૃત થયેલ શિક્ષકોને સન્માનીત કરવાના સમારંભના કાર્યક્રમ ના અધ્યક્ષશ્રી માનશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય દંડક ગુજરાત વિઘાનસભા એવમ સમારંભના મુખ્ય વક્તા સ્વામી ધર્મબંધુજી અતિથી વિશેષ માન.શ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ વિનુભાઈ હિરપરા દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને ગામડેથી જતાં ગાડા કેડા માર્ગોને પહોળા કરાવવા સરકારશ્રીમાં સૂચન કરવા  રજૂઆત કરવા વિનંતી કરી હતી. હાલના ગાડા કેડા માર્ગ સાંકડા હોય સામે વાહન આવતા મુશ્કેલી પડે છે તે અંગે યોગ્ય નિરાકરણ થાય તે માટે ગાડા કેડાને પહોળા કરવા જરૂરી છે. હાલના  યાંત્રિક યુગને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાની શ્રી ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (A.I.F) સંસ્થા દ્વારા ચાલતા ડિજિટલ ઇક્વીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત ” દીપશાળા પ્રોજેક્ટ” અંતર્ગત ધોરણ સાતનાં તમામ ૩૫  (પાંત્રીસ) વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભરતભાઈ કાછડીયા, બાલુભાઇ બોરડ, હનુભાઈ ખુમાણ તથા A.I.F. ના કોર્ડિનેટર વિનોદભાઈ તથા વાલીશ્રીઓ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં   ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ (સાવરકુંડલાવાળા) દ્વારા સાવરકુંડલા શહેરના લોકોને જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલામાં ચાલતાં ૩ છાશ કેન્દ્રમાં આવતા ૧૪૦૦  પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા Continue Reading
અમરેલી
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રી પ્રતાપભાઇ ધનજીભાઇ પરમાર, અના. હેડકોન્સ, નાઓનું ગઇ તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા ત્યારથીકોમામાં છે. અને હાલ પણ પથારીવશ છે. અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતોહોય જેથી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ નાઓના ધ્યાને આવતા શ્રી નાયબપોલીસ અધિક્ષકશ્રી સા.કુંડલા ડિવીઝનના એચ.બી.વોરા નાઓને દિવાળી અંગે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સોનાવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા.લિ. પીપળીયા, રાજકોટ માટે ૧૮ થી ૪૦૪૦  વર્ષની વય મર્યાદા,ધોરણ-૧૨ પાસ સાથે ડીપ્લોમા, બી.ટેક, તેજમજ આઇ.ટી.આઇના તમામ ટ્રેડની લાયકાત ધરાવનાર  રોજગાર ઇચ્છુકો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન  ખાતે Continue Reading
અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી ૧૧ નવેમ્બર,૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે ઉપરાંત  ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ-કોલ બનાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તા. ૩૦ ઓક્ટોબર,૨૩ થી ૦૪ નવેમ્બર,૨૩ Continue Reading
અમરેલી
 ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના પદ્મશ્રી અનેઉદ્યોગપતિશ્રીસવજીભાઈધોળકિયાફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમેઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. ૧૫ નવેમ્બર થી તા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. જળ ઉત્સવ-૨૦૨૩ ‘India’s first carbon neutral water festival’ છે. હેતની હવેલી દુધાળા-લાઠી ખાતે જળ ઉત્સવ-૨૩ અંતર્ગત Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સિંહ સોલંકી તેમજ ગુજરાત NSUI ના ઉપપ્રમુખ કેતન ભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા સંગઠનાત્મક ચર્ચા કરવામા આવી હતી. તથા આવનાર સમય મા વિધાર્થી ના પ્રશ્નો ના નિરાકરણ માટેના કાર્યક્રમો અને રચનાત્મક કાર્યક્રમ ના આયોજન થી વિધાર્થી નો અવાજ NSUI બનશે તેવા કાર્યક્રમો ના આયોજન […]Continue Reading
અમરેલી
આગામી તા૧૩/૧૧/૨૦૨૩ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પ્રમુખવાટિકા, અમરેલી ખાતે મહાઅન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાનશ્રી સ્વામિનારાયણ તથા હિંદુ સનાતન ધર્મના અવતારો સમક્ષ ૧૦૦૦ જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવનાર છે. આ ઉત્સવને સફળ બનાવવા અમરેલી મંદિરના સંત નિર્દેશક પૂ.સાધુચરિતસ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાના કુલ-૩૦ વિભાગો કાર્યરત કરવામાં આવેલ છે. Continue Reading