Home Archive by category અમરેલી (Page 838)

અમરેલી

અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ વિનંતીરાય ગિરધરલાલ તન્ના ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ સેવાયજ્ઞ નો લાભ મેળવ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વૈષ્ણવ મુગટ મણી ગૌ ૧૦૮ શ્રી પુરષોતમ લાલજી રાજુ બાવા શ્રી  તા.૨૭/૦૪/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ દામનગર શહેર માં પધારી રહ્યા છે ગૌ.108 શ્રી પુરુષોત્તમ લાલજી (રાજુબાવાશ્રી) બહુજી તથા લાલનજી ની પધરામણી ડો.કૌશિક પરમાર સાહેબ ના ઘરે છે તો જે કોઇ વેષ્ણવે બ્રહ્મસબંધ લેવાનું હોય તેમણે આવતીકાલે ઉપવાસ કરવો અને હવેલી ના […]Continue Reading
અમરેલી
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ.જોશી, EMO ડો. એ.કે. સિંઘની સૂચના હેઠળ યોજાઈ જન જાગૃતિ રેલી.સા.કુંડલા તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડો.એસ.આર.મીના સાહેબના માર્ગદર્શન મુજબ આંબરડી PHC ના ડો.નીતિન રામપ્રસાદી દ્વારા લોકોને જાગૃત કરાયા.. ગુજરાત સરકારના મેલેરિયા મુક્ત ગુજરાતને સાકાર કરવા ગઈકાલે ૨૫ એપ્રિલે “વિશ્વ મેલરીયા દિવસ”ની આ વર્ષની થીમ ઝીરો મેલેરિયાના હેતુને સિદ્ધ કરવા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના મોટા આંકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસ કેમ્પ સંપન્ન થયો હતો.  આ કેમ્પમાં મોટા આંકડીયા, નાના આંકડીયા, વરુડી, માંગવાપાળ અને માલવણ સહિતના ગામોનાં ૨૫ સગર્ભા બહેનોની તપાસ થઈ હતી. આ પૈકી જે બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન જોખમ જેવી સ્થિતિ હોય તેમની તપાસ ડૉ. શ્રી કેવલભાઈ પંડ્યા દ્વારા લેબોરેટરી કરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ નાના માચીયાળા, હરિપરા, સુરગપરા સહિતના ગામોની મુલાકાત લઇ ગામલોકો સાથે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો બાબતે  ચર્ચા કરી તેમના પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી. ગામમાં ચાલતા વિકાસ કામો, આરોગ્ય, ખેતી, પશુપાલન ઉપરાંત ગામના વિકાસ માટેના કામોની જરુરિયાતો, અન્ય ખાતા કે વિભાગમાં પેન્ડિંગ બાબતો હોય તો તે અંગેની માહિતી પણ જિલ્લા કલેક્ટરશ્રીએ મેળવી હતી. Continue Reading
અમરેલી
 *સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ ‘‘સમર કેમ્પ’’* અમરેલી શહેર વિધાસભા કેમ્પસ ખાતે હાલ *તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩* દરમ્યાન ‘‘સમર કેમ્પ’’ શરૂ છે. આ ‘‘સમર કેમ્પ’’ ના પાંચમાં દિવસના અંતે આજે તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ વિધાર્થીઓએ ટાઇમ-ટેબલ મુજબ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ. જેમાં પ્રાંતઃકાળ પ્રભાતિયા સાથે દિવસની શરૂઆત કરી, સુર્યોદય નિહાળી, પરેડ બાદ વિશિષ્ટ મહાનુભાવ જેમાં *શ્રી Continue Reading
અમરેલી
 લાઠી તાલુકા માં વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ  દ્વારા તાલુકા ના તમામ ગામોમાં જાહેર અને ઘર વપરાશ માં આવતા પાણી ભરવાના તમામ પાત્રો ની ચકાસણી કરી, એબેટ સોલ્યુશન નાખી પોરાનાશક કામગીરી કરી, મેલેરિયા ના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓ ની તપાસ માટે સ્લાઇડ લેવામાં આવી હતી. મેલેરિયા અંગે લોક જાગૃતિ માટે […]Continue Reading
અમરેલી
દામનગર  લાઠી તાલુકા નાં ઠાંસા ગામના યુવા સંગઠન  દ્વારા ગયા વર્ષ માં વૃક્ષારોપણ કરી તેના જતન જાળવણી ઉછેર માટે સુરત સ્થિત ઠાંસા ગામ ના યુવાનો એ આયોજન બદ્ધ વૃક્ષો નું વાવેતર કરાવ્યું હતું  આ વૃક્ષો ને પાણી આપવા માટે પડતી મુશ્કેલી અને ગામની સુવિધા માટે ટ્રેકટર અને ટેન્કર ની જરૂરિયાત હોય તે માટે યુવા ગ્રુપ […]Continue Reading
અમરેલી
અમરેલીનું ખૂબ જ જાણીતું નામ એટલે કે શીતલ આઈસ્ક્રીમ જેમણે અમરેલી થી શરૂઆત કરી અને દેશ વિદેશમાં આઈસ્ક્રીમ પહોંચાડી અને અમરેલીનું ગૌરવ વધાર્યું છે ત્યારે શીતલ આઈસ્ક્રીમ પરિવાર હંમેશા યુવાનોને અને જેમણે કંઈક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પ્રોત્સાહિત કરવા માટે જાણીતો છે આવી જ એક સરસ મજાની પહેલ શીતલ આઈસ્ક્રીમ દ્વારા કલામ કલરવ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિરે નાગેશ્રી પોલીસ દ્વારા એક મનોરોગી બહેનને મૂકી ગયેલા જેનું નામ શાંતાબેન પરમાર હોવાનું જણાવેલ હતું જેની ઉંમર આશરે 52 વર્ષ છે.ગઈકાલે માનવ મંદિરના સંત ભક્તિબાપુને ફોન આવ્યો કે અમારા પરિવારની મહિલા આપના આશ્રમમાં છે ત્યારે તે ફોટો જોઈને ભક્તિ બાપુએ કહ્યું કે હા અહીંયા છે અને સલામત છે. આજે સવારે 10:00 કલાકે […]Continue Reading