બિપોરજોય વાવાઝોડાના પગલે સાવરકુંડલા તાલુકાના વિજયાનગર, મિતિયાળા, વણોટ અને વીરડી ગામે નાની મોટી દુર્ઘટનાઓ બનવા પામી હતી જેમાં વણોટ ગામના દંપતી ઈજાગ્રસ્ત થયા હતા.. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે બિપોરજોય વાવાઝોડાના હિસાબે ભારે પવન અને વરસાદના પગલે દિનેશભાઈ પ્રાગજીભાઈ ઘોડાદરાના ખેતરમાં ફરજામાં આશ્રય લઈ રહેલા સુશીનભાઈ તથા તેમના પત્ની સવિતાબેન સુશીનભાઈ Continue Reading


















Recent Comments