વીજપડી આહીર સમાજની વાડીમાં શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયો હતો આ કેમ્પ દાતાશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવે આ કેમ્પમાં રાજકોટ હોસ્પિટલના મિશ્રણ તેમજ ટીમ દ્વારા ૧૦૫ દર્દીઓને આંખની તપાસ કરી જેમાંથી ૩૦ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવા સ્પેશિયલ વાહન દ્વારા રાજકોટ મુકામે લઈ જવામાં આવ્યા. આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને ચા […]Continue Reading

















Recent Comments