Home Archive by category અમરેલી (Page 840)

અમરેલી

અમરેલી
અમદાવાદ  નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાનમાં નિ:શુલ્ક તમારું BMD(બોનમિનરલ ડેન્સિટી)તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણપાર્ક સામે,નવા વાડજ ખાતે ડૉ.ભીખુભાઈ પટેલ,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન,ગાયત્રી પરિવાર નારણપુરા,આશીર્વાદ ફાઉન્ડેશન અને ઉમેશ પટેલ, પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી કાર્યકર્તા Continue Reading
અમરેલી
વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારના નાગરિકોને શેલ્ટર હોમ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આશ્રિતોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચાંચ સહિતના વિસ્તારોમાં આરોગ્ય કાર્યકર દ્વારા રાત્રે પણ ફરજ પર ઉપસ્થિત રહી આશ્રિતોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.Continue Reading
અમરેલી
લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન તા.૧૪ જૂન ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે લાઠી તાલુકા આરોગ્ય કચેરી લાઠી અને ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા, હિમોસાઇટોપીનીયા, બોનમેરો ડિસઓર્ડર અને લોહ તત્વ ની […]Continue Reading
અમરેલી
 રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક અને રસોઈયાની જગ્યા પર લાયકાત ધરાવનાર અરજી કરી શકે છે. તે માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષ છે. ઇચ્છુક લાયક ઉમેદવારે તા.૨૬ જુન, ૨૦૨૩ બપોરના ૨ વાગ્યા સુધીમાં આ અંગેના અરજીપત્રક મામલતદારશ્રી, રાજુલાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને […]Continue Reading
અમરેલી
 સંભવિત સાયક્લોન ‘બિપરજોય’ના પગલે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓ અસરગ્રસ્ત થવાની શ્કયતાઓ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અગમચેતી સ્વરુપ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે સતત કામ કરવામાં આવી રહ્યું છે.  Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થી કાતરિયા મીલન સેન્ટર ફસ્ટ આવીને શાળા તેમજ પરીવારનું નામ રોશન કર્યું છે. ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે ગ્રાન્ટ ઈન એઇડ શાળાના વિદ્યાર્થીઓ મેદાન મારી જાય છે એ વાત પણ આજે પુરવાર થઈ. આ શાળાના અન્ય ચાર વિદ્યાર્થીઓ ૩૭૫ માર્કસ ઉપર ગુણ પ્રાપ્ત કરેલ છે.  NEET […]Continue Reading
અમરેલી
ગતરોજ શ્રી લીખાળા પ્રા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં દિપ પ્રાગટ્ય વી.બી.પરમાર સાહેબ, લાયઝન મયુરભાઈ દેસાઈ, સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ આંગણવાડીનાં બાળકો તેમજ બાલવાટીકા અને ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોને વી.બી.પરમાર સાહેબ તથા તમામ આગેવાનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો તથા શાળાનાં Continue Reading
અમરેલી
ગુજરાત પર અને ખાસ કરી દરિયાઈ પટ્ટી પર વસતા ગામો પર બિપારજોય વાવાઝોડા જેવી મહા મુસીબત મંડરાઈ રહી હતી એ સમયે સાવરકુંડલા pgvcl ના ફોન બંધ રહ્યા હતા લોકોને કમ્પ્લેન લખાવવા પવનના સુસવાટા અને વરસતા વરસાદમાં pgvcl કચેરી એ ધક્કા ખાવા પડ્યા હતા આવા સમયે પત્રકાર દ્વારા સ્થળ મુલાકાત કરી હતી તો જાણવા મળ્યું કે […]Continue Reading
અમરેલી
લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના અધ્યક્ષ સ્થાને આવનાર બિપર જોય વાવાઝોડાને ગંભીરતાથી લઈને તમામ અધિકારીશ્રી ઓ સાથે બેઠક બોલાવેલી. જેમાં આવનાર આપદા માં સજજ રહેવા સૂચના અપાયેલ આ તકે મામલતદાર યુ.ડી.વાઢીયા, તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કંટારા,  પીએસઆઈ એસ.આર.ગોહિલ સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, […]Continue Reading
અમરેલી
બગસરા  વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરિત જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા કિચન ગાર્ડન ઉપર એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી બાગાયત નાયબ નિયામક વાળા સાહેબ, બાગાયત અધિકારી અવનીબેન, બાગાયત મદદનીશ હરેશભાઈ ઉપસ્થિત રહી મહિલા મંડળના 58 બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઘર આંગણે શાકભાજી વાવવા માટે કેવી જગ્યા, કઈ-કઈ […]Continue Reading