Home Archive by category અમરેલી (Page 840)

અમરેલી

અમરેલી
 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. SWAGAT@20 અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળાના અધ્યક્ષ સ્થાને લીલીયા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય તે ઉપરાંત વહીવટી વ્યવસ્થામાં પણ હકારાત્મક પરિવર્તન આવે સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે  સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું Continue Reading
અમરેલી
લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી ગુજરાત  રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. SWAGAT@20 અન્વયે પ્રાંત અધિકારીશ્રી બગસરાના અધ્યક્ષ સ્થાને બગસરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ સ્વાગતમાં અમરેલી તાલુકાના અરજદારોની કુલ ૮૨ અરજીઓ મળી હતી. અરજદારોના આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી,બગસરા Continue Reading
અમરેલી
દાતા શ્રી સ્વ.પપનચંદ વિશનજી ખત્રી (સોનેજી) મુળ ગામ નલિયા-કચ્છ સ્મરણાથેઁ હસ્તે:ગૌરીબેન પપનચંદ ખત્રી તથા સંતાનો (દક્ષાબેન,અરૂણભાઇ,હષઁદભાઇ, સુનિલભાઇ)ના સહયોગથી બનેલો હતો. આ ચબુતરા કાર્ય માટે માર્ગદર્શક  ડો.શનેશ્ર્વરા સાહેબ અને કાંતિભાઇ મિસ્ત્રીની મહેનત પક્ષીઓ માટે કલાત્મક ચબુતરો તૈયાર કરી..આજરોજ પુજ્ય રામજીવનદાસ સાહેબ અને ડો.શનેશ્ર્વરા સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ Continue Reading
અમરેલી
વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે વધુમાં વધુ વાંચકો પુસ્તક વાંચનનો લાભ લે તેવી જાહેર જનતાને હાર્દિક અપીલ કરવામાં આવી. “શબદ”ગૃપ દ્વારા શરૂ થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા “અમરત પિયાલા’ પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૧૩  શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગમાં પુસ્તક પ્રેમી મિત્રો અને ‘શબદ મિત્રો’ના સમન્વયથી યોજાય હતી.જેમાં Continue Reading
અમરેલી
સનરાઈઝ સ્કૂલ સાવરકુંડલામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતાપૂર્વક પસાર કર્યા બાદ અમરેલી MCAનો અભ્યાસ કરી રહેલી, હાલારી નમિરા મુનાફભાઈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં MCAમાં પ્રથમ નંબર મેળવી ઇતિહાસ સર્જ્યો છે. 9.91 પોઇન્ટ મેળવી પોતાની તેજસ્વીતા સાબિત કરી બતાવી છે. આ તબક્કે સનરાઈઝ સ્કૂલના મેનેજિંગટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરું દ્વારા હાલારી નમીરાનું Continue Reading
અમરેલી
તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ગુરૂ ૧૦૮ મહંતશ્રી બિહારી સાહેબના આશીર્વાદથી શ્રી નિર્મળ સાહેબ ટિફીન સેવાની શરૂઆત માર્ચ-૨૦૦૯માં કરવામાં આવી હતી. શ્રી નિર્મળ સાહેબ ટિફીન સેવાનો પ્રારંભ કરવાનો હેતુ સમાજના પ્રત્યેક વર્ગના નિઃસહાય લોકો કે જે અશકત અને બિમાર છે જેના પરિવારના સભ્યો કે સંતાનો સાચવતા નથી જે વૃધ્ધ, નિઃસંતાન હોય એવા પરિવારને બે સમયનું ભોજન […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના માવઠાના કમોસમી વરસાદ નાં સર્વે બાદ કોઈ પણ પ્રકારની સહાય આજ સુધી ખેડૂતોને ચૂકવવામાં આવેલ નથી તો તાત્કાલિક સહાય ચુકવવા માંગ કરતા શ્રી ટીકુભાઈ વરૂ* *જાફરાબાદ તાલુકામાં તાજેતરમાં માવઠાના કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે આ બાબતે સરકાર શ્રી દ્વારા સર્વે કરવા માં આવેલ છે પરંતુ આજથી સુધી જાફરાબાદ તાલુકાના ખેડૂતોને […]Continue Reading
અમરેલી
વર્ષોની પરંપરા મુજબ આ ઉનાળાના ધોમધખતાં તાપમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે પૌષ્ટિક, તાજી અને સ્વાદિષ્ટ છાશ મળી રહે તે ઉદ્દેશથી ચલાલાના જુદા જુદા વિસ્તારોમાં શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા ચલાલાના સેવાભાવી આગેવાન શ્રી મહેશભાઈ કુંડળના માર્ગદર્શન હેઠળ સ્થાનિક આગેવાનોની હાજરીમાં શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. આ તકે ચલાલાના વતની અને Continue Reading
અમરેલી
દામનગર ગુજરાત સરકાર ના પરિવહન વિભાગે અતિ અદ્યતન બસ સ્ટેન્ડ બનાવ્યું પણ દિવ્યાંગ માટે ની વ્યવસ્થા ભૂલ થી બંધ થઈ ગઈ દીવાલ ચણાય જતા પ્રવેશ ક્યાંથી કરવો ? પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દેશ માં વિકલાંગ વ્યક્તિ ને દિવ્યાંગ નામ આપી દેશ ના દરેક પબ્લિક પેલ્સ માં દિવ્યાંગો સહેલાઇ થી અવરજવર કરી શકે તે માટે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા ગામના જાપાના મેલડી માઁ ના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ.સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ભુવા ગામના ” જાપાના મેલડી માઁ ” ના મંદિરનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું..Continue Reading