Home Archive by category અમરેલી (Page 841)

અમરેલી

અમરેલી
ભગવાન શ્રી પરશુરામદાદાનાં પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાવરકુંડલાના મુખ્યમાર્ગો પર નીકળી તે સમયનું પરિદ્રશ્ય અતિ આહ્લાદક અને ચિત્તાકર્ષક રહ્યુ.  મહાઆરતીના પાવન પ્રસંગે સૌ ભૂદેવ પરિવાર સાથે રહી મહાઆરતી કરી હતી ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની પરશુરામ દાદાનુ પૂજન બપોરે ૪ કલાકે બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ Continue Reading
અમરેલી
ભગવાન શ્રી પરશુરામદાદાનાં પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાવરકુંડલાના મુખ્યમાર્ગો પર નીકળી તે સમયનું પરિદ્રશ્ય અતિ આહ્લાદક અને ચિત્તાકર્ષક રહ્યુ. મહાઆરતીના પાવન પ્રસંગે સૌ ભૂદેવ પરિવાર સાથે રહી મહાઆરતી કરી હતી ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની પરશુરામ દાદાનુ પૂજન બપોરે ૪ કલાકે બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભુરખિયા રોડ રેલવે ફાટક શ્રી વેલનાથ મંદિર સામે આવેલ રસ્તો ગૌરવ પથ હોય કે વિકાસ પથ રસ્તા વચ્ચે ના વીજ પોલ નું ફાઉન્ડેશન ભરવું જરૂરી આ ફાઉન્ડેશન સંપૂર્ણ તુટી ને રોડ વચ્ચે પડેલ છે સ્થાનિક નગરપાલિકા હસ્તક ના આ વીજ પોલ ને ફાઉન્ડેશન ભરી રાહદારી ઓને ભય મુક્ત કરવા જોઈ મોટા બસ […]Continue Reading
અમરેલી
રૂ.૧૧૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટેસઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર માટે ગોરવ લેવા જેવા સમાચાર.. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણીને તેની કાર્યનિષ્ઠા અને પ્રમાણિકતાને ધ્યાને લઈને પ્રાપ્ત થયાં ગૌરવવંતા હોદા.  દેશની નેશનલ લેવલની ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થા Consumer Confederation of india  ‘CCI’માં વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત તરીકે નિમણૂંક થયેલ છે આવાં મહત્વપૂર્ણ હોદા પ્રાપ્ત Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પટેલ વાડી ખાતે સંત નિરંકારી મંડળ આયોજિત સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દામનગર મુકામે સદગુરુ માતા સુદીક્ષાજી મહારસજ ની પ્રેરણા એ  અધ્યાત્મિક ભવ્ય સત્સંગ અને રક્તદાન કેમ્પ યોજાશે સદગુરુ હરદેવજી મહારાજ પ્રેરિત વેરાવળ ઝોન ના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક સત્સંગ મહાત્મા શ્રી જશુભાઈ પટેલ પ્રચારક સુરત ઝોન ની ઉપસ્થિતિ માં તા.૨૪/૦૪/૨૩ ને સોમવાર […]Continue Reading
અમરેલી
 આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા કોરોના વોરીયર્સ શહિદ રામજીભાઈ ઉકાભાઈ મહિડા ( મલ્ટી પર્પઝ  હેલ્થ સુપરવાઇઝર પ્રા.આ.કેન્દ્ર મોટા ઝીંઝુડા) બીજી વાર્ષિક પુણ્યતિથિએ તથાગત ગૌતમ બુદ્ધ અને બોધ્ધિ સત્વ બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની વિચારધારાથી “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલા (રાજરત્ન પુસ્તકાલય) દ્વારા વિરાંજલી, શ્રધ્ધાંજલી, પુષ્પાંજલિ, બુદ્ધ વંદનાનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખડસલી વીજપડી, મેરીયાણા, ભંમર, હાડીડા, નવાગામ ચીખલી,  ઘાંડલાના બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભગવાન પરશુરામની પૂજા આરતી તેમજ સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ સમારંભના ભોજન સમારંભ ના દાતા નિતેશકુમાર ધીરજલાલ દેસાઈ તેમજ દેસાઈ પરિવાર વીજપડી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું.Continue Reading
અમરેલી
**જાફરાબાદ તાલુકાના ભાજપ ના પદ અધિકારી ઓ દ્વારા વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં જાફરાબાદ તાલુકાના ટીંબી પીછડી એભલવડ નવી જીકાદ્વી વારા સ્વરૂપ શિયાળબેટ છેલણા લોર રોહિસા બાળાની વાવ નાના-મોટા સાકરીયા અને મીઠાપુર ધેસપુર સોખડા સહિતના ગામોને આયોજન ની બેઠક માં એક પણ રૂપિયો ન ફાળવી ને અન્યાય કરવામાં આવેલ છે* *ટીકુભાઈ વરૂ* *જ્યારે કોંગ્રેસના પદ અધિકારી ચૂંટાયેલા […]Continue Reading