Home Archive by category અમરેલી (Page 842)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાકક્ષાના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર ખરીદી કરેલ.  ગ્રામ પંચાયતની સુવિધા માટે સ્વચ્છતા અભિયાન જળવાય રહે તે માટે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા હોમ ટુ હોમ ઘન કચરા કલેક્શન માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર જનસેવા માટે સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયતને આ યોજના અંતર્ગત ફાળવણી કરવા આવેલ હતી.ચરખડીયા, કરજાળા, Continue Reading
અમરેલી
શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા અ – વર્ગની નગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધાઓ માટેનું વન સ્ટોપ સેન્ટર કોન્સેપ્ટ અંતર્ગત ૨૨ નગરપાલિકાઓમાં સીવીક સેન્ટર બનાવવાનાં આયોજન કરવામાં આવેલ છે. જે અતર્ગત આ તમામ સીટી સીવીક સેન્ટરોનાં ઈ – લોકાર્પણ કાર્યક્રમ તા. ૧૦ ૦૯૨૦૨૩ ને શનિવારના રોજ બપોરનાં ૧૧:૦૦ કલાકે મા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી, વાહન ચોરી કે મોબાઈલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અન્વયે પોલીસ મહાનિદેશક […]Continue Reading
અમરેલી
આજ રોજ સાવરકુંડલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃ શક્તિ, સ્વામીનારાણ ગુરુકુળ સંસ્થા, ડૉકટર એસોશીએસન, વેપારી આગેવાનો, નગરપાલીકાના કાઉન્સીલરો, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, હિન્દુ યુવા સંગઠન તેમજ સાધુ સંતો દ્વારા સાવરકુંડલા નગરપાલીકા દ્વારા ક્તલખાનાની હંગામી ધોરણે મંજુરી આપવા તથા ગેરકાયદેસર વેચાણ બંઘ કરવા સામે હિન્દુ સંગઠનો તથા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગરપાલિકા કચેરી નો ભગો પટેલ શેરી માં એકાએક ૭૫ વર્ષ પહેલાં અવસાન પામેલ વ્યક્તિ ના નામે માંગણા બિલ દામનગર પાલિકા માં આઝાદી કા અમૃત મહોત્સવ કાળ ચાલે છે અવસાન પામેલ વ્યક્તિ ની મિલ્કત માં ભાયું ભાગ પડ્યા તેના અલ્ફ અલગ આકારણી થઈ વેરા નિયમિત ભરાય છે તેમ છતાં એકાએક વર્ષ ૨૦૨૨/૨૩ ની […]Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા ગ્રામ પંચાયત દ્વારા ૧૫ માં નાણાંપંચ માંથી કોળીવાસ તરફ જતા રસ્તા ઉપર રૂપિયા પાંચ લાખ ના ખર્ચે બનતા પુલ ના કામ માં વપરાતા માલ સમાન ની ગુણવત્તા ને લઈ સ્થાનિક અગ્રણી ઓ નારાજગી પુલ નું કામ એકાએક ગણતરી ના દિવસો માં તાબડતોબ પૂરું કરી ધૂળ ધબેડી દેવાયો નો આક્ષેપ સાથે જિલ્લા કલેકટર […]Continue Reading
અમરેલી
પશસ્વિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના નવ વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા, મંડલ અને શક્તિ કેન્દ્ર અને બુથ પર કરવાનું આયોજન કરેલ છે. તથા વિશેષ જન સંપર્ક અભિયાન પેટે ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિ.પં.તા.પે. અને ન.પા.ના ચુંટાયેલા પ્રતિનિધિઓ […]Continue Reading
અમરેલી
બરાબર બપોરનાં બે વાગ્યા હતા. ક્યાંય એકપણ દિશામાં કે શેરી કે રોડ રસ્તા ઉપર ક્યાંય એક પણ જીવ નજરે ચડતો નહોતો. પશુ કે પંખી પણ નહિ. એવા કાળઝાળ ૪૫ ડિગ્રીનાં તાપમાં, ચારે તરફ નકરી લું જ વાય છે. એવા સમયે એક ઝાડ નીચે નજર પડી તો એક દંપતિ અને પોતાનું નાનું બાળક, રેકડી એકબાજુ રાખી, […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મધ્યાહન ભોજનના સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક), કુક-કમ-હેલ્પર (રસોઇયા) અને હેલ્પર (મદદનીશની) આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં લીલીયા તાલુકાની પુંજાપાદર, લોકા, શેઢાવદર, ખારા શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક)ની આવશ્યકતા છે. જ્યારે શેઢાવદર, ક્રાંકચ Continue Reading
અમરેલી
પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળે અને કન્યા કેળવણીનું મહત્વ વધે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડે નહિ, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણનો આ મહાયજ્ઞ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી […]Continue Reading