Home Archive by category અમરેલી (Page 843)

અમરેલી

અમરેલી
ભગવાન શ્રી પરશુરામદાદાનું પૂજન બાદ ભવ્યાથીભવ્ય શોભાયાત્રામાં ૬૦૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ  મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની તા ૨૨/૪/૨૦૨૩નાં રોજ ભગવાન પરશુરામદાદાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે પરશુરામ સેના ઉજવણી કરવા આતુર Continue Reading
અમરેલી
વિધાનસભા બઠળ આવતા ગારી, નગરયન દરા, નાની કુંડળ, કરીયાણ, ખમાળા, સખપુર, કલોરાણા અને કોટડાપીઠા તાલુકા પંચાયત સીટનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.જેમા સાસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) વલારડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા વારડી, ઈગોરાળા, યુવતી, ભીલા અને ભીલડી (૨) અમરાપરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા અમરાપરા અને વાડળીયા (૩) દરેડ તાલુકા પંચાયત સીટ નંઠા આવના દરેડ, […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી થશે દર વર્ષ ની જેમ આગામી ૨૫ એપ્રિલને “વિશ્વ મેલેરીયા દિવસ” તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નકકી કરેલ છે. જેના ભાગ રૂપે લાઠી તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની […]Continue Reading
અમરેલી
આગામી દિવસોમાં રમજાન ઈદ તથા પરશુરામ જયંતિના તહેવારની ઉજવણી થશે. આ ઉજવણી અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે તા.૨૦ એપ્રિલ,૨૦૨૩થી તા.૦૪ મે, ૨૦૨૩ સુધી અમલી રહેશે. Continue Reading
અમરેલી
 અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર ૦/૦ થી ૦/૨૦૦ કિ.મી વચ્ચે આવેલા જગુ પુલ પરથી પસાર થતાં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું અથવા અન્ય વૈક્લિપક રૂટ પરથી પસાર થવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર ૦/૦ થી ૦/૨૦૦ કિ.મી વચ્ચે […]Continue Reading
અમરેલી
ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર ૩૪/૪ થી ૩૪/૬૦૦ કિ.મી. વચ્ચે આવેલ હાઈ લેવલ બ્રીજની બાજુમાં આવેલ સબમર્શિબલ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોએ આ મુજબ વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. Continue Reading
અમરેલી
આર.ટી.ઓ કચેરી, અમરેલી ખાતે એજન્ટો, ગેરકાયદેસર ઈસમો અરજદારોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી છેતરપિંડી કરતા હોય છે. આ પરિસ્થિતિઓને ધ્યાને લઈને કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું, ફોજદારી કાર્યરીતિ નિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ.આર.ટી.ઓ Continue Reading
અમરેલી
 ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧ એપ્રિલ,૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૦૫ એપ્રિલ,૨૦૨૩ થી તા.૧૫ મે,૨૦૨૩ સુધી ચલાવવામાં આવશે. ઉપરાંત આગામી તા.૨૩ એપ્રિલ, ૨૦૨૩ ને રવિવારના રોજ જિલ્લામાં ખાસ ઝુંબેશ યોજાશે. ગાંધીનગર આઈ.સી.ડી.એસ કમિશ્નર અને અમરેલી જિલ્લા Continue Reading
અમરેલી
ઘણીવખત નકલી ડિગ્રીધારી બનીને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં લેભાગુ તબીબો અંગે પ્રકાશિત થતાં સમાચારો અખબારોમાં જોવા મળતાં હોય છે.તો ક્યારેક પેમ્પેલેટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતો અને અસાધ્ય દર્દોની અસરકારક નિદાન અને ઉપચાર કરતાં હોય તેવી જાહેરાતોથી પણ લેભાગુ તબીબો લાંબા સમયથી બીમારીથી પીડાતા લોકોને  પણ આવી સારવારનો આશરો લેતાં પ્રેરતાં જોવા […]Continue Reading
અમરેલી
પ્રસ્તુત તસવીરમાં એક પરિવારની સાંપ્રત આર્થિક સ્થિતિની કેવી કરુણ  કટોકટીની પળો દર્શાવે છે..એક તરફ જીવનને સંઘર્ષથી મુકત કરવાની મથામણમાં માતૃત્વની સંવેદના તો બીજી તરફ એક પિતાનો પોતાના લાડકવાયા સંતાનના ભવિષ્ય માટેની સતત ચિંતાનું ચિંતન કદાચ પ્રસ્તુત તસવીરમાં જોઈ શકાય છે… જીવન એટલે સતત સંઘર્ષ અને હરપલ અડગ રહીને સંતાનના  ઉજ્જવળ ભવિષ્ય માટે અનિમેષ નજરે એક […]Continue Reading