Home Archive by category અમરેલી (Page 844)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે છેલ્લા ચાર વર્ષથી ચાલતું ગ્રામ પંચાયત નું બિલ્ડીંગ હજુ કામ પૂર્ણ થયું નથી ધારાસભ્યની ટર્મ પણ પૂર્ણ થઈ ગઈ અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ છતાં કોઈ ઉકેલ આપવામાં આવતો નથી માત્ર એવો જવાબ આવ્યો ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે જેને આજે ચાર મહિના વીતી ગયા […]Continue Reading
અમરેલી
દામનગર ના સુરત સ્થિત યુવા ટીમે ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી સહિત સરકાર ના વિવિધ વિભાગો ના મંત્રી  મુલાકાત લીધી  મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ  સાથે હિતેશભાઈ નારોલા( રોબર્ટ) સંજયભાઈ નારોલા  નિલેશભાઈ નારોલા  રાજેશભાઈ નવાપરા ઠાંસા એ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૂષી મંત્રી રાઘવજીપટેલ  શિક્ષણમંત્રી પ્રફુલભાઈ  પાનસેરીયા પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ    Continue Reading
અમરેલી
હન્ના ઓલસ અને જોન સોમર નામનું આ જર્મન દંપતિએ સાવરકુંડલાની પરોણાગતના  ભરપૂર વખાણ કર્યા શાકાહારી ભોજનની પણ અનેક વેરાયટીઓ હોય છે તેની અનુભૂતિ પણ કરી.. જાતજાતના મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે ઓરિજિનલ કાઠિયાવાડી શાકાહારી ભોજનનો સ્વાદ માણી આત્મસંતોષ વ્યક્ત કર્યો આમ તો આ જર્મન દંપતિ સાયકલ ઉપર સવારી કરી વિશ્ર્વના યૂરોપ અને એશિયાના અનેક દેશોમા જૈવિક વિવિધતાના […]Continue Reading
અમરેલી
આપણે ચોતરફથી નેગેટિવિટીનાં બોમ્બમારાથી હતાશ થઈ ગયા હોઈએ ત્યારે, એક ઉર્દૂ શાયરે કહ્યું છે કે, ઇસ ઘનેરે જંગલમેં, મૈ બેજાન સા હો જાતા હું… તબ ઔર ભી સાંસે લેને સે એક અચ્છે ઇન્સાન કી ખુશ્બુ આતી હૈ . ચારેબાજુ મારો મારો કાપો કાપો વચ્ચે જ્યારે ક્યાંયથી લોબાનની ખુશ્બુ કે ગુગળની આહલાદક સુગંધની જેમ આપણા તન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિહ ગોહિલ દ્વારા સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી. સાવરકુંડલા શહેરના ખોડીયાર ચોક થી હાથસણી ગામ સુધીનો પેવર રોડ જે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકનો છે તે રોડ સાવ જર્જરીત થઈ ગયેલ હોય, ઠેર ઠેર મોટા ગામડાઓ પડી ગયેલ છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે […]Continue Reading
અમરેલી
તાજેતર માં ઓરિસ્સા ના બાલાસોર ખાતે થયેલ ટ્રેન દુર્ઘટના માં મૃત્યુ પ્ાામેલ લોકો ને શ્રધ્ધાંજલી અપ્ર્ાણ કરવા નો કાર્યˇમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીડી.કે.રૈયાંણી ની આગેવાની માં નાગદેવતા મંદિર,રાજમહેલ કેમ્પ્ાસ અમરેલી ખાતે યોłયેલ હતો. નાગદેવતા મંદિરે પૂજન અર્ચન કરી ટ્રેન દુર્ઘટના ના મૃતકો ને વૈદિક મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલિ અપ્ર્ાણ કરવા માં આવેલ હતી Continue Reading
અમરેલી
આજરોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે ઈ.એમ. આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સંચાલીત 108 ઈમરજન્સી સેવાના અને ખીલખીલાટ ના કર્મચારીઓ દ્વારા તેમજ આરોગ્ય વિભાગ અને વન વિભાગ ના અઘિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી ગોહિલ સાહેબ તથા ડો.તરસરિયા સાહેબ તેમજ અન્ય મેડિકલ ઓફિસર અને હોસ્પિટલ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રેલવે પ્લેટફોર્મ અને રેલીગ માટે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા ને નિકુલભાઈ રાવળ દ્વારા વિસ્તૃત રજુઆત રંગ લાવી પાંચ કરોડ પચીસ લાખ થી રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્લેટફોર્મ રેલીગ સહિત ની સુવિધા માટે કેન્દ્ર સરકાર પાસે થી જિલ્લા સાંસદ કાછડીયા એ મંજુરી મેળવી મહુવા -સુરત ટ્રેન ના રેલવે સ્ટોપ ને પ્રાયોગિક ને બદલે […]Continue Reading
અમરેલી
 સાવરકુંડલા ખાતે ઘણાં વર્ષોથી વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થા માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા સાતમા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા ૪૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. આ  પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થતા કર્મચારીઓને સન્માનવાનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં કે.પી.બગડા (અધિક્ષક હિસાબનીશ), Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનાં નામાંકિત મ્યુઝિકલ ગ્રુપ (સ્વર સાધના ગ્રુપ) દ્વારા સ્વ. રાજકપૂર સાહેબને સ્મરણાંજલિ અર્પણ કરવા અહીં સાવરકુંડલા શહેરમાં શ્રીજી નગર ખાતે રવિવારે સાંજના સાડા છ વાગ્યે એક ખૂબ ખાનગી કાર્યક્રમ યોજાયો. જેમાં સાવરકુંડલા શહેરના નામાંકિત ગાયકોએ સ્વ. રાજકપૂર સાહેબના ફિલ્મ ગીતો દ્વારા તેનાં સંસ્મરણો વાગોળ્યા. જેમાં પરેશભાઈ ભટ્ટ, હેતલબેન, પિયુષભાઈ દવે, અમિતભાઈ દવે, Continue Reading