Home Archive by category અમરેલી (Page 844)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી નવરાત્રી દરમ્યાન સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા ગરબી મંડળ દ્વારા દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી સમાપન પ્રસંગે યજ્ઞ એવમ દીકરી પૂજન અને ખૂબ મોટી સંખ્યા માં ગોરણી ઓને ભોજન પ્રસાદ અને શણગાર ની ભેટ અર્પણ કરાય હતીContinue Reading
અમરેલી
અમદાવાદ વિજયા દશમીના પરમ પાવન દિવસે લંબે નારાયણ આશ્રમ સનાથલ ખાતે મહંત શ્રી મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના દિવ્ય સાનિધ્યમાં સાણંદ તાલુકાના સનાથલ કાણેટી વગેરે ગામના રાજપૂત સમાજના આગેવાનોએ વિધિવત શસ્ત્ર પૂજન કર્યું હતું જેમાં સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ઉપસ્થિત રહી સર્વેને આશીર્વાદ પાઠવ્યા હતાContinue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડબાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો આ કેમ્પ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓને લાવવા લઈ જવા […]Continue Reading
અમરેલી
મગ્ર અમરેલી જિલ્લાની વેપારીઓ માટેની સૌથી જુની અને મોટી સંસ્થા એટલે અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સ.જેમાં છેલ્લા 15 વર્ષથી ચતુરભાઈ અકબરી બખૂબી પ્રમુખ પદ સંભાળી ને, રાત દિવસ જોયા વગર વેપારીઓના હિતમાં સતત તમામ ક્ષેત્રે લડત આપતાં આવ્યાં છે.આજે સમગ્ર અમરેલી જિલ્લાનું નવું માળખું જાહેર કરવામાં આવતાં અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં જિલ્લા મહામંત્રી તરીકે, […]Continue Reading
અમરેલી
 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. Continue Reading
અમરેલી
ચોમાસામાં બિસ્માર થયેલા માર્ગોને તહેવારો પહેલા પૂર્વરત કરી મરામત કરવાની સ્પષ્ટ સૂચના, અમરેલી જિલ્લામાં તહેવારોમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે વીજળી ઝડપે કામ કરવા પૂર્ણ કરવાતાકીદ અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતચમાં નવી બોડીની નિમણૂક થતાની સાથે જજિલ્લાના બિસ્માર માર્ગોની મરામત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારોના ટાણેજિલ્લામાં માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત Continue Reading
અમરેલી
અમરેલી Waah ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શરૂઆત કરવામાં આવશે. ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલોની અદ્દભુત લેબ નિર્માણ પામશે. Waah ફાઉન્ડેશન ( વી ઓલ આર હ્યુમન) દ્વારા ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ૩૦૦ થી વધુ ગણિત વિજ્ઞાનના મોડેલો થી સુસજ્જ અદ્દભુત પ્રકારની લેબ નિર્માણ પામશે. અમરેલી અને […]Continue Reading
અમરેલી
દદીૅના પરીવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કયોૅ સુરત શહેરના વતની પ્રકાશભાઈ ગોવિંદભાઈ નારોલાને કેન્સરની તકલીફ થતાં તેઓ કિરણ હોસ્પિટલ–સુરત ખાતે સારવાર હેઠળ છે. પરંતુ પ્રકાશભાઈ નારોલા ની આથિૅક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા. જેથી તેઓએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ દેશના યશસ્વી Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ભોરીંગડા ના સર્વે નંબર ૪૨૬ આવેલ છે જે ગૌચર છે. ત્યારે સાવરકુંડલા –રંઘોળા રોડની બંને સાઈડ પર માટી,મેટલ,મોરમ જેવા પ્રદાર્થ થી  પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ પુરાણ આ કામ કરતી એજન્સી ઓમ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે સરકારશ્રી દ્વારા અવારનવાર નીતિ નિયમો જાહેર કરતી હોય છે તે નિયમો મુજબ જ્યાંપણ […]Continue Reading
અમરેલી
તા.૨૪/૧૦/૨૦૨૩ અને મંગળવાર ના રોજ ગરાસિયા રાજપૂત ક્ષત્રિય સમાજ – સાવરકુંડલા દ્વારા દશેરા નિમિત્તે પારંપરિક પ્રથા મુજબ શસ્ત્ર પૂજન નું આયોજન કરેલ.જેમાં સાવરકુંડલા ગરાસિયા ક્ષત્રિય સમાજ ના આગેવાનો રણજીતસિંહ ચૌહાણ, ભીખુભા પરમાર, ધર્મેન્દ્રસિંહ રાણા, નટવરસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાઠોડ, વિક્રમસિંહ રાણા, રવિ સિંહ રાણા, કિરીટસિંહ વાઘેલા, નિલેશ સિંહ ચૌહાણ, જયવંતસિંહ પરમાર, Continue Reading