Home Archive by category અમરેલી (Page 844)

અમરેલી

અમરેલી
 આગામી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૩ને મંગળવારના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબુદી માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલા ભરવામાં આવે છે. મેલેરિયા રોકથામ માટે લોકોમાં જનજાગૃત્તિ આવે તે જરૂરી છે. મેલેરિયા માદા એનાફિલિસ મચ્છરથી ફેલાતો હોવાથી ઘરની અંદર અને આજુબાજુમાં પાણી ભરાવો ન થાય તે બાબતે તકેદારી રાખવી, પાણીના […]Continue Reading
અમરેલી
ગુણવંતબાપુ નિમાવત ગુણવંતબાપુ નિમાવતનો જન્મ ૧૯૩૭માં સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નાનાબાઈબેન હતું. તેમને બાળપણથી માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. બાળપણથી વ્યાયામમાં વિશેષ રસ હતો. ગુણવંતબાપુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં મેળવ્યુ હતું. તેમને બાળ પ્રવૃતિમાં વિશેષ રુચિ હોવાના કારણે મોન્ટેસરી બાળવિજ્ઞાનની તાલીમ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર હવે વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ વિકસિત થઈ રહ્યું હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જો દૂર છેવાડાના વિસ્તારો સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો લોકોને આવાગમન માટે ઘણી ઓછી તકલીફ પડે. નિયમિત અંતરે અને સમયસર જો સિટી બસના રૂટ શરૂ કરવામાં આવે તો શહેરમાં પોલ્યુશન ક્ષેત્રે પણ નોંધપાત્ર અંકુશ લાવી શકાય ખરો. […]Continue Reading
અમરેલી
નિરંજનાબેન હીરેનભાઇ આશર, ઉં.વ.૩૮, રહે.બગસરા, જામકા રોડ, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના દિકરા વંશ સાથે અમરેલી, કામનાથ મંદિર ખાતે સુરાપુરાદાદાના દર્શને આવેલ હોય, અને બગસરા જવા માટે અમરેલી, જેસીંગપરા, શિવાજી ચોકમાં વાહનની રાહ જોઇ ઉભા હતા તે દરમ્યાન એક રીક્ષા આવેલ અને બગસરા – બગસરાની બુમ પાડતા, નિરંજનાબેન તેમના દિકરા સાથે આ રીક્ષામાં બેસેલ, આ રીક્ષામાં […]Continue Reading
અમરેલી
પવિત્ર રમજાન માસની શરૂવાત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોજેદારો કળકળતા તાપમાં વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભખૂ પ્યાસ ને ત્યાગી ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસ સાથે બદંગી કરી રહિયા છે પવિત્ર રમજાન માસમાં ખાસ કરીને નાના ભૂલકાં ઑ રોજા રાખીને ખુદા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર માં દામનગર શહેરી તેમજ ત્રીસ જેટલા ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સિવિલ હોસ્પિટલ માં ફિજીયોથેરાપીસ્ટ તબીબ ત્રણ વર્ષ થી ગેરહાજર વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ ફિજીયોથેરાપીસ્ટ ના સાધનો છે પણ તબીબ ત્રણ વર્ષ થી ઘેર હાજર હોવા ની સ્થાનિક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી ઉઠતી વારંવાર ની […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણીપંચ દ્વારા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૦૫ એપ્રિલ,૨૦૨૩ થી તા. ૧૫ મે,૨૦૨૩ સુધી ચલાવવામાં આવશે. ભારતની ચૂંટણીપંચ દ્વારા ઉક્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમના નિરીક્ષણ માટે શ્રી ડી.એન.મોદી, કમિશ્નર-આઈ.સી.ડી.એસ,ગાંધીનગરની અમરેલી જિલ્લા માટે મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓશ્રી તા. ૨૦.૦૪.૨૦૨૩ને ગુરુવારના રોજ જિલ્લાની મુલાકાતે આવશે. તે ઉપરાંત Continue Reading
અમરેલી
સાવરકુંડલા મહુવા રોડ ગિરધર વાવ પાસે આવેલ સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલમાં તાજેતરમાં વાર્ષિકોત્સવ ઉજવાયો. જેમાં કે.જી. થી 10 ધોરણના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તમામ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશના વિવિધ પ્રાંતની સંસ્કૃતિ ની ઝલક દેખાતી હતી. અંગ કસરતના અદભૂત દાવ પિરામિડ રજૂ કરી ને દર્શક વાલીઓના દિલ જીતી લીધાં હતાં. સમારોહનાં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર તરફ જતા રેલવે સ્ટેશન રોડે અજવાળું કરો ઘણા સમય થી મોટા પ્રમાણ માં સતત બંધ રહેતી સ્ટ્રીટ લાઈટો શરૂ કરો રવિવારે અને મંગળવારે મોટા પ્રમાણ માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મનોકામના મેલડી માતાજી ના તાવા પ્રસાદ માં આવતા હજારો મહિલા ઓની સલામતી માટે અધારું દૂર કરવું જરૂરી […]Continue Reading
અમરેલી
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈકાછડીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ લાઠી વિધાનસભા હેઠળ આવતી આંબરડી, દેરડી, કાંચરડી,ધામેલ, ઠાંસા, શાખપુર, ભુરખીયા અને ચાવંડ તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે.જેમાં (૧) આંબરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા આંબરડી અને નારણનગર (ર) દેરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા દેરડી, પીપળવા અને નારણગઢ (૩) કાંચરડી તાલુકા […]Continue Reading