આગામી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૩ને મંગળવારના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબુદી માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલા ભરવામાં આવે છે. મેલેરિયા રોકથામ માટે લોકોમાં જનજાગૃત્તિ આવે તે જરૂરી છે. મેલેરિયા માદા એનાફિલિસ મચ્છરથી ફેલાતો હોવાથી ઘરની અંદર અને આજુબાજુમાં પાણી ભરાવો ન થાય તે બાબતે તકેદારી રાખવી, પાણીના […]Continue Reading









Recent Comments