Home Archive by category અમરેલી (Page 845)

અમરેલી

અમરેલી
વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યનો વિજય ભગવાન શ્રી રામચંદ્ર દ્વારા રાવણ પર વિજયના પાવન પ્રસંગે શ્રી વીર દાદા જસરાજની વીરતાના વારસદાર સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા શક્તિ સ્વરૂપ શસ્ત્રોના પૂજન મહોત્સવનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ કાર્યક્રમની વિગતે માહિતી આપતા આયોજક વિશાલભાઈ સોઢા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં હેપ્પી ટુ હેલ્પ ગ્રુપ દ્વારા  દશેરાના પાવન તહેવાર નિમિતે સાવરકુંડલા અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને દશેરા વિતરણ કરીને દશેરાના તહેવારની ઉજવણી કરી. આમ ગરીબ અને વંચિત વર્ગના લોકો પણ આ કાળઝાળ મોંઘવારીના યુગમાં અધર્મ પર ધર્મના વિજય પર્વને ખુશીથી માણી શકે એવો નમ્ર પ્રયાસ કરવાની હેપ્પી ટુ હેલ્પ ગ્રુપની સરાહનીય કામગીરી.Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં નવલાં નવરાત્રિ નિમિત્તે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાનીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ શાળાના વિદ્યાર્થીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી. છેલ્લે આ પાવન પર્વ નિમિત્તે યોજાયેલા Continue Reading
અમરેલી
ભારતની ૭૦ % વસ્તી (૯૦ કરોડ લોકો) દેશના સાડા છ લાખ ગામડાઓમાં વસે છે આમ છતાં મીડિયામાં ૭૦ % સમાચારો શહેરોને લગતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોના સમાચારોના વિષયો પણ મહદઅંશે ક્રાઇમ અને અકસ્માતોને લગતા હોય છે. ગ્રામ્ય જીવનના બદલાતા સામાજિક પ્રવાહો, કૃષિ, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રની સ્થાનિક સમસ્યાઓ, રોજગારી, પીવાના પાણી અને સેનીટેશનના પ્રશ્નો – […]Continue Reading
અમરેલી
સુરત ગુજરાત રાજ્ય ના મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં મહિલા સંમેલન યોજાશે સ્વસ્થ મહિલા – સ્વસ્થ પરિવાર સ્વસ્થ ભારત મહિલા સંમેલન નું આયોજન ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કરેલ છે તારીખઃ ૨૬-૧૦-૨૦૨૩, ગુરૂવાર બપોરે ૨.૩૦ કલાકે સ્થળ  સરદાર પટેલ સ્મૃતિભવન મીની બજાર, વરાછા રોડ, સુરત.સ્વાસ્થ્ય સર્વદા નારી શક્તિ સમિતિ, Continue Reading
અમરેલી
( મંગળવાર) સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત વિજ્યા દશમીના પાવન અવસરે રજાના માહોલની વચ્ચે પણ અમરેલી જિલ્લાના ગામડાંઓમાં સ્વચ્છતાં  અભિયાન યોજાયુ હતું. અમરેલી જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ આ પ્રસંગે સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. મંગળવારે અમરેલી તાલુકાના જસવંતગઢ મેડી ખાતે શાળા અને આંગણવાડીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં આંગણવાડીના બહેનો, શાળાના શિક્ષકોએ Continue Reading
અમરેલી
અમરેલી તા.૨૪ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડિયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન Continue Reading
અમરેલી
આમ તો દરેક જ્ઞાતિ સમાજના લોકો પોતાના કૂળદેવીનું પૂજન અર્ચન હોમ હવન ખૂબ જ વિધિવિધાન પ્રમાણે કરતાં જોવા મળે છે. આજરોજ વિજયાદશમી પર્વ પર સમગ્ર પાંધી પરિવારના કૂળદેવીનું અમરેલી જિલ્લાના સોનારિયા મુકામે હોમ હવન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપૂર્ણ આસ્થાભેર અને ભક્તિભાવથી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવેલ. આ સંદર્ભે ઠેર ઠેરથી પાંધી પરિવારના લોકો અહીં […]Continue Reading
અમરેલી
અમરેલી અસત્યમેવ જયતે: જૂઠ્ઠાઓ અને શોષણખોરો જ જીતે છે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર……..        આજે દશેરા છે. રામના સૈન્યે રાવણને મારીને રાવણના સૈન્ય પર વિજય મેળવ્યો તેનો દિવસ છે. એટલે એમ માનવામાં આવે છે કે પાપીઓની હંમેશાં હાર થાય છે અને પુણ્યશાળીઓ જીતે છે, કે સારા માણસો કે સજ્જન લોકો સારી જિંદગી જીવે […]Continue Reading
અમરેલી
પોરબંદર ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ કલાનગરી પોરબંદરના ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના આર્ટિસ્ટ ધારા જોશી એ તાજેતરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું અદભુત પોર્ટ્રેઇટ બનાવી સાંદિપની ખાતે ચાલી રહેલ અનુષ્ઠાન દરમ્યાન હવનાષ્ટામીનાં પવિત્ર દિવસે અર્પણ કરેલ.આ પોર્ટ્રેઇટ ચિત્રકલાની છે  સ્ટિપ્લિંગ પધ્ધતિથી બ્લેક ઇન્ક માં આશરે ૫૧૦૦૦ જેટલા ટપકાંથી બનાવેલ પૂજ્ય ભાઈશ્રીએ ખુબજ Continue Reading