સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાઉ’તે વાવાઝોડા સમયે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. છેલ્લા ૨ વર્ષમાં જિલ્લામાં અનકે પ્રકારના વૃક્ષોનું વાવેતર સામાજિક વનીકરણ વિભાગ-અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે. જેના થકી અમરેલી જિલ્લાની હરિયાળીમાં ઉમેરો થયો છે તે સાથે પર્યાવરણની રક્ષા માટેનું પણ ઉમદા કાર્ય […]Continue Reading

















Recent Comments