Home Archive by category અમરેલી (Page 843)

અમરેલી

અમરેલી
સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાઉ’તે વાવાઝોડા સમયે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. છેલ્લા ૨ વર્ષમાં જિલ્લામાં અનકે પ્રકારના વૃક્ષોનું વાવેતર સામાજિક વનીકરણ વિભાગ-અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે. જેના થકી અમરેલી જિલ્લાની હરિયાળીમાં ઉમેરો થયો છે તે સાથે પર્યાવરણની રક્ષા માટેનું પણ ઉમદા કાર્ય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર પાણી પુરવઠા ક્ષેત્રે આત્મ નિર્ભર બનવતા તરફ ગુજરાત સરકાર અર્બન ડેવલોપમેન્ટ મિશન તરફ થી સાડા ત્રણ કરોડ ના ખર્ચે બે અલગ સંપ બનશે ડી આઈ લાઈન સાથે બંને સંપ નિર્માણ થશે દામનગર ખાદી કાર્યાલય સામે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ દામનગર પાલિકા ના પાણી પુરવઠા કમ્પાઉન્ડ માં પાંચ લાખ લીટર ની સંગ્રહ ક્ષમતા […]Continue Reading
અમરેલી
અમરેલી દીકરા નું ઘર ખાતે મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન અમરેલી ના દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ખાતે આજ રોજ હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા, ડો. રાજીવ સિંહા, ડો. મુકેશ સિંગ, ડો. કિશન ગોહેલ, ગૌતમ બારડ, પ્રભાત બાંભવા અને આરોગ્ય વિભાગ ના […]Continue Reading
અમરેલી
 હવામાન વિભાગ, અમદાવાદની સુચના મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. તા.૦૬ જુનના રોજ વહેલી સવારથી આ ડિપ્રેશન વાવાઝોડામાં રૂપાંતરિત થયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર આગામી ૨૪ કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લાનાં કાર્યક્ષેત્ર હેઠળ […]Continue Reading
અમરેલી
 જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનેલી અકસ્માત ઘટનાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલી શહેર અને Continue Reading
અમરેલી
સમાજની એકતાને સંગઠિત કરીને રાષ્ટ  નિર્માણમાં શૈક્ષણિક માધ્યમથી સહભાગી કઈ રીતે થઈ શકાય તેનું તેજસ્વી ઉદાહરણ સરદાર ધામ છે. સરદાર ધામના માધ્યમથી પટેલ સમાજના અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીનું ઘડતર કરી શક્યા છે. સરકારી પરીક્ષાઓની તૈયારી માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સરદારધામ પુરૂ પાડે છે. સરદારધામના સેવકપ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયાના નેતૃતવમાં તાજેતરમાં જ અમરેલી જિલ્લા સરદારધામ Continue Reading
અમરેલી
 શ્વાનો થી લોકો ને સમસ્યાઓ લાગતી હોય છે પણ  ધણા લોકો શ્વાન ને મારે છે તેમજ સોસાયટી માં નિરાધાર શ્વાનો રોટલી પણ નથી આપતા શ્વાનો ના અવાજ કરે તો તેને મારી ને સોસાયટી ની બહાર કાઢી મૂકે છે શ્વાન એ વફાદાર પ્રાણી છે અને નિરાધાર પ્રાણી પ્રત્યે જીવદયા રાખવી જોઈએ તેનું ખરા અર્થ માં સારી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પાંચ જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી નવાવર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવા વિદ્યાર્થીઓએ શ્રીગણેશ કરી શાળાઓમાં શિક્ષણ પ્રારંભ કર્યો હતો નવા વિદ્યાર્થીઓને મંગળ પ્રવેશ અને જૂના વિધાર્થી ઓને વર્ગ બઢતી દ્વારા નવા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળાઓના વર્ગોમાં ફરી વિધાર્થી ઓની કીલકારી ઓથી ગુંજી ઉઠયું શાળાઓમાં મંગળ પ્રવેશ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાનો જુન-૨૦૨૩ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ જુન, ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી, લાઠી ખાતે યોજવામાં આવશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો મોડામાં મોડા તા.૧૭ જુન,૨૦૨૩ને શનિવાર રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા તો પોસ્ટ મારફત મળી જાય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પાંચ જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી નવા વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવા વિદ્યાર્થીઓએ શ્રીગણેશ કરી શાળાઓમાં શિક્ષણ પ્રારંભ કર્યો હતો. નવા વિદ્યાર્થીઓને મંગળ પ્રવેશ અને જૂના વિધાર્થીઓને વર્ગ બઢતી દ્વારા નવા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળાઓના વર્ગો ફરી વિધાર્થી ઓની કીલકારીઓથી ગુંજી ઉઠયા. શાળાઓમાં મંગળ પ્રવેશ સમયે […]Continue Reading