અમરેલી તા. ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ (ગુરૂવાર) અમરેલી જિલ્લામાં દીવાળીના તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરોથી રક્ષવા માટે ફટકાડના ઉત્પાદન, વેચાણ તેમજ ફટકડા ફોડવા અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડેલી છે. જેના અંતર્ગત ફટાકડા વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ Continue Reading


















Recent Comments