Home Archive by category અમરેલી (Page 845)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપશ્રેય ખાતે ગુરુભગવંતો ની પાવન નિશ્રા માં ઉગ્ર તપસ્વી ના પારણા દામનગર ના આંગણે ૩૩ વર્ષ બાદ બોટાદ સંપ્રદાય શાસન પ્રભાવક પ.પૂ.જયેશ્ચંદ્રજી મુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહી પ. પૂ. ડો સુપાર્શ્વચંદ્રજી મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ના ચાતુર્માસ અવસરે ગુરુદેવ ના પ્રવેશ થી આજ દિન સુધી દામનગર […]Continue Reading
અમરેલી
પ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જિ૬ત્સિલામાં તા. ૩ સપ્ટેમબર ર૦રર ને શનિવાર નાં રોજ બપોરે ૩:૦૦ કલાકે, ખેડુત તાલીમ કેન્દ્ર ભવન, લીલીયારોડ, અમરેલી ખાતે રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચાનાં અધ્યક્ષ તેજસ્વી ” યુવા સંમેલન કાર્યક્રમ ” માં યુવાનોને સંબોધવા માટે આવનાર છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જિ૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ જિ૬ત્સિલા ભાજપ Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી તા.૪ અને તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ને રવિવારના રોજ જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી રવિવાર તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં […]Continue Reading
અમરેલી
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નારી શક્તિ પુરસ્કાર યોજના અમલી છે. આ યોજના અન્વયે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં અથવા આ થીમને લગતી અથવા આનુષંગિક રીતે સંબંધિત વ્યક્તિઓને, સામાજિક કાર્યકરને અસાધારણ સંજોગોમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આગામી તા.૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પુરસ્કાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પુરસ્કાર  મેળવવા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા ‘લમ્પી સ્કીન ડીસીઝ’ને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવાર સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાને પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ની કલમ અને પેટા કલમ હેઠળ તાત્કાલિક અસરથી નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં પશુઓને સુરક્ષિત રાખવા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દરમિયાન પર્યાવરણની જાળવણી થઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.વાળાએ આગામી તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત મૂર્તિની સ્થાપના બાદ નક્કી કરેલા વિસર્જન સ્થળો અને મંજૂર થયા હોય […]Continue Reading
અમરેલી
લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે મામલતદાર બી એ નાગ્રેચા ને લીલીયા સ્વયંમ સૈનિક દલ (SSD)  દ્વારાઆવેદન અપાયું જેમાં રાજસ્થાન ના સુરાણા ગામે શિક્ષક દ્વારા ઇન્દ્ર મેઘવાળ ને માત્ર મટકા માં થી પાણી પીવા બાબતે માર મરાતા ઇન્દ્ર ને હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધેલ જે સંદર્ભે આજ રોજ લીલીયા તાલુકા સ્વયંમ સૈનિક […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબના આદેશ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહ સાહેબ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે જે ચૌધરી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામા આગામી તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતીથી સામાન્ય માણસ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર જીલ્લામા મારા મારી કરતા તથા […]Continue Reading
અમરેલી
અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડીવીઝનનાંઓ Continue Reading
અમરેલી
સમગ્ર વિગત ની વાત કરવામાં આવે તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા નારાયણસિંહ વાળા સાહેબની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ અમરેલીના DYSP જે.પી.ભંડારી સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.અને અમરેલી સિટી ASI.નારાયણસિહ ચોહાણ સાહેબને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.ત્યારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના Continue Reading