Home Archive by category અમરેલી (Page 845)

અમરેલી

અમરેલી
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ થી ઠાંસા ગામે જતી પાણી ની લાઈન માં ભંગાણ રિપેરીગ ક્યારે ? કોન્ટ્રકબેજ થી ચાલતા પાણી પુરવઠા બોર્ડ માં કર્મચારી ઓને વગર ફરજે પાણી વેચવા નો પરવાનો છે ?  ઠાંસા ગામે પાણી માટે ટળવળતા પ્લોટ  વિસ્તાર ગ્રામજનો ને ઘણા દિવસો થી પાણી વિહોણો કેમ ?પોતા ના અંગત વેપાર ધંધામાં રચ્યા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં મહુવા રોડ ગિરધર વાવ પાસે આવેલ સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલમાં તાજેતરમાં વાર્ષિકોત્સવ ઉજવાયો. જેમાં કે.જી. થી ૧૦  ધોરણના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તમામ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશના વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝલક દેખાતી હતી. અંગ કસરતના અદભૂત દાવ પિરામિડ રજૂ કરીને દર્શક વાલીઓના દિલ જીતી લીધાં હતાં. સમારોહનાં અંતે રાષ્ટ્રગીત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે લોક દરબારના કાર્યક્રમ સંદર્ભે પધારેલા અમરેલી જિલ્લાના કર્તવ્ય નિષ્ઠ પ્રજાપ્રિય અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાચા અર્થમાં અમલમાં મુકનાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીહિમકરજીનું સ્વાગત સાવરકુંડલા મુસ્લિમ સમાજના લડાયક આગેવાન સર્વ સમાજ સાથે ધનિષ્ઠ સંબંધ ધરાવતા તેમજ સાવરકુંડલામાં તેવા ક્ષેત્રમાં સતત અગ્રેસર અને અડધી રાત્રે કોઈપણ વ્યક્તિના કામ માટે હાજર થઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનીને લડવા આવેલા મહેશભાઈ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે ચૂંટણી ઢંઢેરો નહિ પણ ચૂંટણી વખતે આપેલા વચનો પ્રજાના પ્રતિનિધિ બનીને પાળવાની બાહેંધરી આપેલી કે સાવરકુંડલા શહેરની નાવલી નદી ફરી 24 કલાક અને 365 દિવસ ખળખળ વ્હેતી રહે તેવા પ્રયત્ન […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) કાર્યક્રમ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી શરુ રહેશે. તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ને રવિવારના રોજ જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો ખાતે  ખાસ ઝુંબેશ યોજાઇ હતી. મહત્વનું છે કે, આગામી અઠવાડિયે તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ પણ વધુ એક ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અપીલ છે. Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થઇ રહ્યા છે.રાજય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના Continue Reading
અમરેલી
ભારત ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૪.૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. જેનો સમયગાળો તા.૦૪.૦૫.૨૦૨૩ (બુધવાર) થી તા.૨૩.૦૪.૨૦૨૩ (રવિવાર) નકકી કરવામાં આવ્યો છે. તા.૦૧.૦૪.૨૦૨૩ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં Continue Reading
અમરેલી
શ્રી સદગુરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ-સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પની અંદર ઓ.પી.ડી. માં ૯૦ […]Continue Reading
અમરેલી
દામનગર સુમન ભવન ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઈ વી મકવાણા સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ સહિત કારોબારી સભ્યો ની ઉપસ્થિતિ માં યોજાયેલ કારોબારી બેઠક મા પેન્શનર ઓફીસ સાથે નું સંકલન સકારાત્મક અભિગમ ધરાવતા ખાચર સાહેબ ની સરાહના સાથે પેન્શનર પરિવાર ના વિવિધ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના સમાહર્તા અને જીલ્લા કલેકટરશ્રી અજય દહિંયા સાહેબ નવનિયુક્ત થતાં અમરેલી જિલ્લા માં નિમણૂક થતાં શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સાહેબ નું હનુમાનજી મહારાજ ના તૈલીચિત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લામાં વિકાસ અને પ્રગતિ ના કાર્યો થાય તેમજ વહીવટી કામગીરી સારી થાય અને અમરેલી જિલ્લા માં સ્વાગત કર્યું હતું […]Continue Reading