
દામનગર શહેર માં દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપશ્રેય ખાતે ગુરુભગવંતો ની પાવન નિશ્રા માં ઉગ્ર તપસ્વી ના પારણા દામનગર ના આંગણે ૩૩ વર્ષ બાદ બોટાદ સંપ્રદાય શાસન પ્રભાવક પ.પૂ.જયેશ્ચંદ્રજી મુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહી પ. પૂ. ડો સુપાર્શ્વચંદ્રજી મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ના ચાતુર્માસ અવસરે ગુરુદેવ ના પ્રવેશ થી આજ દિન સુધી દામનગર […]Continue Reading
Recent Comments