Home Archive by category અમરેલી (Page 846)

અમરેલી

અમરેલી
અમરેલી રાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા ઇકહો નાં ચેરમેન, ગુજકોમાસોલ નાં ચે૨મેન તેમજ અમરેલી જીલ્લા મ.સ.બેંક.લી. નાં ચેરમેન એવા રાષ્ટ્રનાં દિગ્ગજ સહકારી આગેવાન, સહકા૨ શિરોમણી માન. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની તાજેત૨માં ઈન્ટ૨નેશનલ રાયફીશેન યુનિયન (આઇ.આર.યુ.) માં ડીરેકટર તરીકે નિયુકિત થવા બદલ તેઓશ્રીને બી. એલ. રાજપરા (ઢસા) દ્વા૨ા પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.22/10/2023 નાં રોજ અમરેલી લુહાર સમાજ ના મંત્રીશ્રી દિનેશભાઈ કનાડીયા સહ પરિવાર […]Continue Reading
અમરેલી
 લીલીયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) રસોયા (કુક-કમ-હેલ્પર) મદદનીશ (હેલ્પર)ની  ની આવશ્યકતા છે. આ જગ્યા માટે તા.૦૪ નવેમ્બર,૨૦૨૩ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયાન ફી ભરી અને અરજી બપોરે ૦૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાની રહેશે. ખાલી જગ્યાઓમાં પ્રથમ પ્રયત્ન અંતર્ગત નાના રાજકોટ ગામે સંચાલક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામા જિલ્લા પંચાચત વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૌચર જમીન પરના દબાણ હટાવવા માટે સમિતિની રચના કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  જેમાં જિલ્લા પંચાયતથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) અને ચીટનીશશ્રી (જમીન દબાણ)ના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાની ટીમ બનાવી ગ્રામ પંચાયત મારફતે વિવિધ ગામોમાં ગૌચર દબાણો Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. આ કડીના ભાગરૂપે ”સ્વચ્છતા હી  સેવા” કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીનાં કિનારે આવેલ બાપા સિતારામ Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. Continue Reading
અમરેલી
નવરાત્રી બાદ ગરબાને મંદિર, તળાવ કે પછી નદીમાં વિસર્જન કરવાના બદલે ગરબાને ચકલીઘર બનાવી તેને ઘર આંગણે લગાડીએ તો આ પંખીને રહેઠાણ તરીકે ઘર પણ મળી જાય અને ગરબાનો સદ્ઉપયોગ પણ થઈ શકે. શહેરી વિસ્તારમાં ચકલીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જો ચકલીઓનું ચી..ચી..ચી.. આપણે ઘર આંગણે સાંભળવું હોય તો આ ગરબાને માળા તરીકે ઉપયોગ […]Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા માઁ જગદંબાની આરાધના કરવા માટેના પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કરવાની અનોખી પ્રણાલી જોવા મળે છે. આ વર્ષે પણ સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા આ માઁ ના નવલાં નોરતાંનાં પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પટેલ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહથી […]Continue Reading
અમરેલી
ગતરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ પાંચના નવા  પેવિગ બ્લોક રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. અમરેલી જિલ્લા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા તથા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ તથા મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા તથા વિજયસિંહ વાઘેલા, મયુરભાઇ રબારી પ્રમુખ જિલ્લા ભાજપ માલધારી સમાજ . અજયભાઈ ખુમાણ દંડક નગરપાલિકા Continue Reading
અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭   સા.કુંડલામાં આચાર્ય તરીકે  શ્રી. પ્રવિણભાઇ કાચા સાહેબ તથા મદદનીશ શિક્ષિકા  શ્રી. આરતીબેન દૂસરા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા  આ નોકરીની સંધ્યાએ ભાવભરી વિદાય આપવામાં આવી. તેની યાદગીરી સ્વરૂપે  જેની કર્મ ભૂમિ છે.તે  આ શાળાને કોમ્પ્યુટરનું પ્રિન્ટર ભેટમાં આપવામાં આવ્યું ઉપરાંત દરેક શિક્ષક મિત્રોને  કોપરના Continue Reading