અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-અમરેલી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી. હોમિયોપેથીક કાઉન્સિલના નિયમ મુજબ પરીક્ષાઓ યોજવામાં આવવી જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ મુજબ પરીક્ષાઓ ન લેતા ABVP-AMRELI દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન આપ્યું અને સાથે સાથે આવનાર તમામ હોમિયોપેથીક પરીક્ષાના પરિણામો થિયરી અને પ્રેકટીકલ ગુણ બંને ઓનલાઇન બતાવવામાં આવે અને પેપર Continue Reading









Recent Comments