Home Archive by category અમરેલી (Page 846)

અમરેલી

અમરેલી
 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-અમરેલી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી. હોમિયોપેથીક કાઉન્સિલના નિયમ મુજબ પરીક્ષાઓ યોજવામાં આવવી જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમ મુજબ પરીક્ષાઓ ન લેતા ABVP-AMRELI દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદન આપ્યું અને સાથે સાથે આવનાર તમામ હોમિયોપેથીક પરીક્ષાના પરિણામો થિયરી અને પ્રેકટીકલ ગુણ બંને ઓનલાઇન બતાવવામાં આવે અને પેપર Continue Reading
અમરેલી
સહકાર અનેક વિકાસની ક્ષિતીજો ખોલી રહેલ છે આ વિકાસની વૈશ્વિક અસર રોજગારીની તકો ઉભી કરે છે અને કૃષિ ઉત્પાદનમાં આત્મવિશ્વાસ જગાવનાર બની રહેછે તેવો આશાવાદ ન્યુઝીલેન્ડના પ્રવાસે રહેલ અમર ડેરીના ચેરમેન અને સહકારી આગેવાન અશ્વિન સાવલીયાએ સહકાર ગોષ્ઠિમા જણાવેલ. સાવલીયા એ આજે પ૦૦૦ હજાર હેકટરમા ફેલાયેલ પોહરી ખાતે આવેલસંપૂર્ણ પ્રકૃતિક ફાર્મ નગાઈ તાહું ફાર્મ ની […]Continue Reading
અમરેલી
સદભાવના ગ્રુપ દ્વારા ૧૦૩ માં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૮ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આમ તો સદભાવના ગ્રુપ દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પ કરવામાં આવે છે, આ સંસ્થા દ્વારા વીના મૂલ્યે બ્લડ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ સેવા, મોક્ષરથ, ઑક્સીજન કીટ, મેડિકલ સાધનો સહિત આઠ જેટલી હેલ્પ લાઈન ચલાવવામાં આવે છે. આ તકે […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના અધિક પોલીશ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, ડેડી ઔષધો, મન:પ્રભાવી વ્યોના ગેરકાયદેસર વેપાર, ફેરા ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૨/૦૪/૨૦૨૩ થી તા.૨૫/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ Continue Reading
અમરેલી
અમરેલી જી૬ત્સિલામાં જે ખેડુતોએ ખેેતીવાડી માટે છેલ્લા ૬ મહિનાથી નવા વીજ કનેકશનોની માંગણી કરેલ છે, તેને આજદિન સુધી વીજ કનેકશન મળેલ નથી. ખેડુતો જયારે પીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરે છે ત્યારે કચેરી તરફથી સરકાર માંથી મટીરીય૬ત્સિસ આવશે ત્યારે વીજ કનેકશન ફીટ કરી આપીશુ એવો જવાબ ખેડુતોને મળે છે, જો મટિરિયલ્સ ના અભાવે ખેડુતોને ખેતીવાડી માટે નવા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનીને લડવા આવેલા મહેશભાઈ કસવાળાએ ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે ચૂંટણી ઢંઢેરો નહિ પણ ચૂંટણી વખતે આપેલા વચનો પ્રજાના પ્રતિનિધિ બનીને પાળવાની બાહેંધરી આપેલી કે સાવરકુંડલા શહેરની નાવલી નદી ફરી ૨૪ કલાક અને ૩૬૫  દિવસ ખળખળ વહેતી રહે તેવા પ્રયત્ન […]Continue Reading
અમરેલી
 ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ ઓલ કરમસદ ખાતે સાવરકુંડલાના લોકસાહિત્યકાર રણધીરભાઈ વિછીયાનું સંન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા કલેકટર શ્રી ગઢવી સાહેબ તેમજ સામાજિક સંગઠનોના હોદેદારો રાજકીય આગેવાનો, કલાકારો અને મોટી સંખ્યામાં કલાપ્રેમી લોકો જોડાયા હતાContinue Reading
અમરેલી
 સાવરકુંડલા શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી કુંડલપુર હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે આયોજિત સુંદર કાંઠ પાઠ તથા સુંદર કાંડ હોમાત્મક પંચકુંડી યજ્ઞ પ્રસંગે ખૂબ જ ભાવસભર ઉમંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે સાવરકુંડલા મેઇન બઝાર વેપારી સમાજ સેવકગણ તથા ભાવિકોએ દર્શનનો બહોળી સંખ્યામાં લ્હાવો લીધો હતો. આ મંદિરના મહંત શ્રી પૂજ્ય કરશનગીરી […]Continue Reading
અમરેલી
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે. તેમનો માનવજાત સાથે સદીઓથી અતુટ નાતો રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં પંખીઓને તથા એમના નાના બચ્ચાઓને પાણીની જરૂર વધારે પડે છે માટે આપણે સૌએ પંખી સેવા એજ પ્રભુ સેવા કરવા માટે આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ જેથી […]Continue Reading