
અમરેલી શહરેમા કોરાનાના બે વર્ષ બાદ ઠેર ઠેર ગણપતી દાદાનુ પુજન અર્ચન આરતી કરવામા આવેલ હતી. જેમા રામેશ્વર ધુન મંડળ, સરદાર ચોક, ચકકરગઢ રોડ ખાતે ગણેશ ચર્તુથીના દિવસે પુજન અર્ચન કરવામા આવેલ જેમા નનુભાઈ તળાવીયા,રમેશભાઈ શીંગાળા નગરપાલીકાના પ્રમુખપતી અશ્નિવભાઈ વાઢેર,ભાવેશ શીંગાળા, મિતેષ શિંગાળા, શુભમ ચૌહાણ, રવિ ચૌહાણ, ઓમ પરમાર, હાર્દિક ગોંડલીયા, મનિષ કણજારીયા, તથા રામેશ્વર […]Continue Reading
Recent Comments