Home Archive by category અમરેલી (Page 846)

અમરેલી

અમરેલી
અમરેલી શહરેમા કોરાનાના બે વર્ષ બાદ ઠેર ઠેર ગણપતી દાદાનુ પુજન અર્ચન આરતી કરવામા આવેલ હતી. જેમા રામેશ્વર ધુન મંડળ, સરદાર ચોક, ચકકરગઢ રોડ ખાતે ગણેશ ચર્તુથીના દિવસે પુજન અર્ચન કરવામા આવેલ જેમા નનુભાઈ તળાવીયા,રમેશભાઈ શીંગાળા નગરપાલીકાના પ્રમુખપતી અશ્નિવભાઈ વાઢેર,ભાવેશ શીંગાળા, મિતેષ શિંગાળા, શુભમ ચૌહાણ, રવિ ચૌહાણ, ઓમ પરમાર, હાર્દિક ગોંડલીયા, મનિષ કણજારીયા, તથા રામેશ્વર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા યોગાનુયોગ કોઈ જાહેર કાર્યક્રમમાં એક મંચ પર ભેગા થયા ત્યારે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને સારાસભ્ય સંબોધીને બિરદાવતાં જોવા મળ્યા. એવું નથી કે સત્તાધારી પક્ષના નેતાગણ વિપક્ષના નેતાને ન બિરદાવે. સારાને સારું કહેવું એમાં કોઈ સંકોચ થોડો હોય શકે. અને ઘણીવખત એવા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનો મહુવા અમરેલી નેશનલ હાઈવેનો બાયપાસ રોડ ક્યારે શરૂ થશે તેવો સાવરકુંડલા શહેર કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાંનો તંત્રને વેધક સવાલ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેનો સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતે શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આમ કહો તો તંત્રની ટેકનીકલ અડચણો વચ્ચે હાથી પૂંછડે […]Continue Reading
અમરેલી
વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદી પર પુલ પરની રેલીંગ નવી નંખાણી. હવે રિદ્ધિ સિદ્ધિ ચોકથી જૂના બસસ્ટેન્ડ તરફ અને મેઈન બઝારથી જલારામ મંદિર તરફ જતાં પુલ પરની મજબૂત અને ટકાઉ રેલીંગ નંખાય તેવી લોકમાંગ ઉઠી છે. સાવરકુંડલા શહેરના વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદી પર પુલની એક રેલીંગ તૂટેલી હતી. અખબારી અહેવાલોમાં આ સમસ્યા પ્રકાશિત થતાં […]Continue Reading
અમરેલી
રક્તદાન એ મહાદાન’ ઉકિત ને સાર્થક કરતા લાઠી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી શહેર ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ  ૫૫ યુનિટ રક્તદાન કરી અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર […]Continue Reading
અમરેલી
દામનગર ના આંગણે ૩૩ વર્ષ બાદ બોટાદ સંપ્રદાય શાસન પ્રભાવક પ.પૂ.જયેશ્ચંદ્રજી મુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહી પ. પૂ. ડો સુપાર્શ્વચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ના ચાતુર્માસ અવસરે ગુરુદેવ ના પ્રવેશ થી આજ દિન સુધી દામનગર શ્રી સંઘ ના આંગણે પર્યુષણ જેવો માહોલ અવિરત પણે ચાલુ છે.એમાં પણ સોના મા સુંગંધ ભળે એમ ગોકળીયુ ગામ […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના ટીંબલા ગામ સ્મશાનમાં સગડો જર્જરીત થઈ ગયેલ જે નવો મુકવા માટે તેમજ શેડુભાર ગામે સ્મશાનમાં પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી ત્યાં પાણી માટે બોર તથા મોટર સેટ અને સાજીયાવદર ગામે પ્રણામી મંદિર પાસે ચોમાસા દરમ્યાન ખુબ જ પાણીનો ભરાવો થાય છે તેનાથી કાદવ કીચડ અને બિમારી પણ થવાની સંભાવના છે, આ સ્થળે ગંદકી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો. સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા યોજાયેલ નેત્રયજ્ઞ માં ૧૩૫ દર્દી નારાયણ ની તપાસ ૪૨ નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓના ઓપરેશન માટે રાજકોટ લઈ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં કપોળ વણિક અગ્રણી સ્વ જીવનભાઈ જમનાદાસભાઈ હકાણી ની પટેલવાડી ખાતે પ્રાર્થના સભા યોજાય ગત તા.૨૮/૮/૨૨ નારોજ અવસાન પામેલ જીવનભાઈ હકાણી ૯૨ વર્ષ ની વયે પણ સતત પ્રવૃત્તિમય જીવન યુવાનો ને પણ ઉર્જા  પ્રેરક સદગત જીવનભાઈ હકાણી ની પ્રાર્થના સભા માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ જોવા મળી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના […]Continue Reading