Home Archive by category અમરેલી (Page 847)

અમરેલી

અમરેલી
સમગ્ર વિશ્વમાં ૩૧ મી મે ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)’  દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે WNTD થીમ “WE NEED FOOD, NOT TOBACCO’ (અમને ખોરાકની જરુર છે, તમાકુની નહીં) આ થીમ પર સમગ્ર વિશ્વમાં તમાકુ વિરોધી ઝુંબેશોને વેગ આપવામાં આવ્યો Continue Reading
અમરેલી
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને પર્યાવરણ વિશે લોકો વાકેફ થાય. વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઉછેરવા અને વૃક્ષો થકી પર્યાવરણ જાળવણી કરવાના સંદેશ સાથે   અમરેલી શહેર ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ અને શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના સંયુક્ત ઉપક્રમે અમરેલીના હાર્દ સમા સિટીઝન પાર્ક ખાતે ખાસ નાગરિકો માટે તૈયાર કરવામાં આવેલો ‘ઈકો સેલ્ફી Continue Reading
અમરેલી
ઠે.ભાવનગર ા ખાઇ.જી.પી.થી ગૌતમ પરમાર સાહેબ, ભાવગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લામોમાંથી જુગારઘરની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફ્ળ રેડો કરી જુનની કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા સાવરવા ડીવીઝનના ના પોથીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગારદારૂની બદી દૂર કરવા માટે Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના ચાવંડ આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.લાઠી ના તાલુકા ના ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલ અમરેલી ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન થયું હતું. જેમાં પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ની હાજરી માં દિપ પ્રાગટ્ય કર્યા બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા દ્વારા સૌપ્રથમ રક્તદાન કરાયું હતું. ત્યારબાદ બહોળી […]Continue Reading
અમરેલી
 અમરેલી પોલીસ અધિક્ષક  હિમકરસિંહ  દ્વારા અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓ નું પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની સેવા થકી મહિલાઓને અવાર-નવાર મદદગાર બની છે.જે અનુસંધાને તારીખ ૪/૦૫/૨૦૨૨ ના રોજ સમાચાર પત્રમાં ૧૮૧ થકી આપઘાત કરવા જતી મહિલાના બચાવ અંગે ની કામગીરી અંગે વિગતો વંચાણે લઈ પ્રસિદ્ધ […]Continue Reading
અમરેલી
સવિનય જણાવવાનું કે હાલ ખેડૂતો ઘા ખરીફ સિઝનમ્ર ધ્વક પ્લેટવાની કામગોરી ાથ ધરાયેલ હોય એવા સમયે જ છેલ્લા ૧૦ દિવસ ઉપરતથી ગામ અને શહેરી ખેત વિકટેમ્ડ વિજ પુરવઠો માસ્તર ખોવાઇ ગયેલ હોવાથી ખેડૂતોમાં ભારે મોટા રીય છે અને તે જલ્દીથી બદલેલનાં પરિવર્તિત થવામાં શવતાબો છે સલ અમરેી અને કુંડવાવ ઋાલુકાના મુખ્ય ખેતીવાડી ડિસેમા અનિયમિત અને […]Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી Continue Reading
અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગારાદાની બંદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફ્ળ રેઇડો કરી જુગા/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના કૃષિકારોને કેમિકલ યુક્ત ખાતરવાળી ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્નાન કર્યુ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અનેની પ્રેરણાથી રાજ્યમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો અને તાલીમ માર્ગદર્શન Continue Reading
અમરેલી
દામનગર શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૨૭ મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો વડીલ અગ્રણી ઓ દ્વારા દીપપ્રાગટ્ય કરી ૨૭ માં સ્નેહ મિલન નો રંગારંગ પ્રારંભ સાથે પૂર્વ પ્રમુખ કરશનભાઈ નારોલા નું વર્તમાન પ્રમુખ કરમશીભાઈ નારોલા એ પાઘડી પહેરાવી વિશિષ્ટ બહુમાન કર્યું હતું ૨૭ માં સ્નેહ મિલન માં ઉપસ્થિત સર્વો નો આદર સત્કાર […]Continue Reading