સાવરકુંડલામાં ઉતાવળ હનુમાનપરા વિસ્તારમાં જય ઠાકર યુવા ગૃપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના વક્તા શ્રી શાસ્ત્રી શ્રી વિજયદાદા જાની સાવરકુંડલાવાળા રસપાન કરાવતાં જોવા મળે છે. તેમજ કથામાં આવતા દરેક પ્રસંગોમાં શ્રી રામજન્મોહત્સવ, કપિલ જન્મોહત્સવ,નૃસિંહ પ્રાગટ્ય, વામન અવતાર,શ્રી કૃષ્ણ જન્મોહત્સવ, ગોવર્ધન પૂજા,સુદામા ચરિત્ર, Continue Reading









Recent Comments