Home Archive by category અમરેલી (Page 847)

અમરેલી

અમરેલી
ગણેશ ઉત્સવ અને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭ (૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૨ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૫ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી, બાબરા ખાતે પહોંચાડવા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, ગ્રામ સેવકને પ્રથમ અરજી Continue Reading
અમરેલી
દિવ્યાંગ નાગરિકો માટે ધરાવતા દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોને કામ પર રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફિસર માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨માં ભાગ લેવા Continue Reading
અમરેલી
ભારત સરકારની સૂચના મુજબ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ગુજરાત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તા.૩૧ ઓગષ્ટના રોજ વ્યાપક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, તેમ નાયબ શ્રમ આયુક્તની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, બાંધકામ શ્રમયોગીઓ, અન્ય રાજયોમાંથી સ્થળાંતરિત થયા હોય તેવા શ્રમયોગીઓ, ખેત શ્રમયોગીઓ, ફેરિયાઓ, લારી-ગલ્લા ધારકો Continue Reading
અમરેલી
અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને ચૂંટણી સંચાલન સરળ અને અસરકારક રીતે થાય તે માટે બેઠક યોજાઇ હતી. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી. આર. પટણીએ કર્યુ હતુ. અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ જણાવ્યુ કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરીને વધુ સારી રીતે ચોકસાઈપૂર્વક કામગીરી કરી શકાય. ચૂંટણી કામગીરીને ધ્યાને લઇ તણાવ નહિ પરંતુ Continue Reading
અમરેલી
જ્યારે વિશ્વના અન્ય દેશોમાં નાગરિકોએ મતાધિકાર મેળવવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો ત્યારે પ્રજાસત્તાકના ઉદય સાથે તમામ ભારતીય નાગરિકોને સાર્વત્રિક પુખ્ત મતાધિકારની બક્ષિસ મળી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રથા ધરાવતો ભારત દેશ સૌથી વધુ યુવાવર્ગ સાથે યંગ નેશન તરીકે ઉભરી રહ્યો છે. ત્યારે ચૂંટણીઓમાં મહત્તમ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવી મતાધિકાર મેળવે તે માટે […]Continue Reading
અમરેલી
નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જિલ્લા સ્તરે માર્ગ સલામતી જળવાઈ રહે અને માર્ગ પર થતાં અકસ્માતની સંખ્યા ઘટે તે ઉદ્દેશ્ય સાથે વિશેષ આયોજન કરવા આ બેઠક યોજવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં માર્ગ સલામતીને લઈ વિવિધ મુદ્દાઓ અંતર્ગત વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૧ની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં બિરાજમાન રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે દાતાશ્રીઓ તરફથી મંદિરના આ પવિત્ર કાર્ય માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો.જેમાં મંદિર જીર્ણોદ્ધાર માટે વપરાતી તમામ રેતી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા પૂરી પાડવામાં આવશે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય શ્રી અશોકભાઈ ખુમાણની પણ રૂપિયા ૫૧૦૦ દાન ભેટ તરીકે જાહેર થયા.. આ ડાયરામાં કોંગ્રેસ Continue Reading
અમરેલી
માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી સાવરકુંડલા ચૂંટણી પ્રાચાર્થે મેદાનમાં ઊતરી. સાવરકુંડલા લીલીયા વિધાનસભા સાવરકુંડલાના  શહેરી વિસ્તાર વોર્ડ નં – ૧  માં  આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્ર્મ યોજાયો. આમ ગામડાની સાથોસાથ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના નેતા ભરતભાઈ નાકરાણીની આગેવાની હેઠળ પ્રચાર Continue Reading
અમરેલી
પવિત્ર શ્રાવણ માસ પુરૉ થયૉ આ પવિત્ર શ્રાવણમાં દરેક લોકોએ ભૉળાનાથની પુજા પાઠ કર્યા ત્યારે ચલાલાનું નાનું એવું શિવસાઇ ગૃપે પૉતાની યથાશક્તિ મુજબ ભૉળાનાથની પુજાના રૂપમા જરૂરિયાતમંદ લોકોને દુર દુર સુધી ભોજન અપાયુ પવિત્ર શ્રાવણમાં બ્રહ્મ ભોજનનુ પણ આયોજન થયું તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ આપવામાં આવેલ હતી કોઇ પણ જાતની અપેક્ષાઓ રાખ્યા વગર અને કોઈ પણ […]Continue Reading