Home Archive by category અમરેલી (Page 848)

અમરેલી

અમરેલી
ગુજરાત રાજ્યના મળે.ડી.જી.પી. સાબ શ્રીની જુગાર લગત ડ્રાઇવ સબબ, મહે. ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓ તથા મકે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકર સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગા/દારૂની બદીને દુર કરવા સારૂ સઘન પેટ્રોલીંગ રાખી, તેમજ સફળ રેઇડો કરી જુગાર/ઘરૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, તેમજ હાલ ભીમ અગીયારસના તહેવાર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના બોરીસાગર ઋષિતાબેન વિપુલભાઈએ માર્ચ 23માં લેવાયેલ ધો.12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ (આર્ટ્સ) માં અથાક મહેનત થકી કુલ 700માંથી 549માર્ક્સ મેળવી 94.28 P.R.સાથે ઉતીર્ણ થઈ જલવંત સફળતા મેળવી સમગ્ર બોરીસાગર પરિવાર અને હાથસણી ગામનું ગૌરવ વધારેલ છે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન મુજબ નગરપાલિકા પ્રમુખશ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશી સુચનાથી આજરોજ સાવરકુંડલા પોલીસ સ્ટેશનથી લઈને રેલવે સ્ટેશન નવો પેવર રોડ બનવાનો છે તેની સાફ સફાઈ  તેમજ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરાવવામાં Continue Reading
અમરેલી
આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે “ સમર સ્કીલ વર્કશોપ અને વર્લ્ડ નો ટોબેકો ડે “અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં CDPO ભટ્ટ મેડમ , કન્યાશાળાનાં આચાર્ય ભારતીબેન રાઠોડ , આઈ.ટી.આઈ.સાવરકુંડલા નાં આચાર્ય જી.પી. સરવૈયા સાહેબ , ફોરમેન સી.એમ.વેકરિયા સાહેબ તથા આઈ.ટી.આઈ. સાવરકુંડલાનાં કર્મચારીઓ અને તાલીમાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.  સમર સ્કીલ વર્કશોપ સેમીનારમાં ભાગ Continue Reading
અમરેલી
રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે, શ્વાનના આતંકની એક ઘટના અમરેલીમાં જાેવા મળે છે. અમરેલીમાં શ્વાનના હુમલાથી ૩ વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના […]Continue Reading
અમરેલી
સહકારી ક્ષેત્ર એ પ્રજા કલ્યાણનુ કામ કરતી અને આજીવીકાનુ માધ્યમ બની સૌને સાથે રાખીને ચાલતી સંસ્થા છે અને તેથી જ દેશનો કોઈપણ નાગરીક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ગામડા, ખેતિ, ખેડૂત, શ્રમીકોનો વિકાસ અને દેશની આર્થિક ગતિમા જેના મૂળ છે તેવી સહકારી પ્રવૃત્તિ છેવાડા સુધી વિસ્તરેલી છે. ભારતનુ કૃષિ ઉત્પાદન અને […]Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ નું દીપપ્રાગટ્ય કિશોરભાઈ ગણાત્રા વિનુભાઈ ગણાત્રા પરિવાર તેમજ પવન જેમ્સ ના મોભી પ્રેમજીભાઈ ગોવિદભાઈ નારોલા ના વરદહસ્તે કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કરાયો હતો નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો માટે અલ્પહાર ની […]Continue Reading
અમરેલી
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી અને ડો એ કે સિંગ ની સૂચના થી આજ રોજ તા.૩૧ મે નાં રોજ લાઠી તાલુકા માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ત્રિદિવસીય ઊજવણી ના ભાગ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. જેમાં લાઠી શહેર ના મુખ્ય માર્ગો પર આર બી એસ કે સ્ટાફ, […]Continue Reading
અમરેલી
અમદાવાદ ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તેમંગળવારે  બપોરે પછી ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી જયંતિ-ગંગા દશેરા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથી નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજનનું તેમજ નવા વર્ષ શાળા પ્રવેશોત્સવ પ્રારંભે Continue Reading
અમરેલી
અમરેલી ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો આર એમ જોશી અને આર સી એચ ઓ ડૉ સાલવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ માસિકસ્રાવ સ્વચ્છતા દિવસ નું ઊજવણી કરવા માં આવી. જેમાં કિશોરીઓ ને માસિકસ્રાવ ના દિવસો દરમિયાન રાખવામાં આવતી કાળજી, વધુ માસિકસ્રાવ ને લીધે થતા લોહીની […]Continue Reading