દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી સંપૂર્ણ નિર્દોષ મનોરંજન પીરસતા યુવાનો દ્વારા આબેહૂબ વેશભૂષા સાથે ઐતિહાસિક ઘટના આધારિત અનેકો મહા પુરુષો રાજા મહારાજ શૂરવીરો વિરપુત્ર વિરાંગના ભગતો સંતો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી માં નવરાત્રી દરમ્યાન અકડેઠઠ જન મેદની ઉપસ્થિત રહે છે બાળકો […]Continue Reading

















Recent Comments