
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં સિંહના વસવાટ વચ્ચે દીપડાના પણ આંટા ફેરા જીવ મળતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.સા.કુંડલાના આંબરડી ગામના રેવન્યુ વિસ્તારના સીમ માં છેલ્લા ૨ માસથી સિંહ પરિવારના ધામા છે, રોજ બરોજ સિંહો દ્વારા ગામના પાદરમાં આવી ચડી ગાયોનો શિકાર કર્યાની ઘટના સામે આવતી રહે છે. તે વચ્ચે આજે મધરાત્રે બે વાગ્યે એક ખૂંખાર […]Continue Reading
Recent Comments