Home Archive by category અમરેલી (Page 848)

અમરેલી

અમરેલી
ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે નિમિત્તે માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ/તાલુકા કક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવા માટે તા.૧૧ એપ્રિલ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ધારી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદાર સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરી શકશે. સમય મર્યાદા વિત્યે અરજી ધ્યાને લેવામાં આવશે નહિ, તેમ ધારી તાલુકા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લાઠી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૮  એપ્રિલ,૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ […]Continue Reading
અમરેલી
પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થઇ રહ્યા છે. રાજય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના લોકાભિમુખ Continue Reading
અમરેલી
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી યોજાશે. આવતીકાલ તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ રવિવાર ઉપરાંત આગામી અઠવાડિયે તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો પર યોજાનાર આ ખાસ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Continue Reading
અમરેલી
અમરેલી ભરાડ વિદ્યા સંકુલ ખાતે તારીખ 15 થી 30 સુધી સમર કેમ્પનું આયોજન કરેલ છે જેમાં પ્રથમ દિવસે બાળકોના ડોક્ટર નીતિનભાઈ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ સમર કેમ્પ અને બ્રિજ કોસના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્ય. સમર કેમ્પમાં ૪ થી ૧૪ ના ભૂલકાં ઓ ને રંગોની રમત થી જીવીન રંગીન કેમ બનાવવું  શિક્ષક પરેશભાઈ મહેતા કસરતને […]Continue Reading
અમરેલી
કલેકટર કચેરી, અમરેલી ખાતે કલેકટર શ્રી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને અને તમામ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ જી૬ત્સિલા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જી૬ત્સિલાના લોકોના વિલંબમાં પડેલ પ૦ થી પણ વધુ પ્રશ્નોનો હલ કરાવેલ છે. સાંસદશ્રી તરફથી બેઠકમાં પી.જી.વી.સી.એલ., મહેસુલ, વાસ્મો, પાણી પુરવઠા, એસ.ટી. વિભાગ, માર્ગ અને Continue Reading
અમરેલી
પોરબંદર સાન્દિપનિ ના હાર્દિક ભાઈ જોષી ની નિશ્રા મા ‘સૌરભ  સંસ્થાન’ નું સફળ આયોજન પથ્થર ના શહેર રાજુલા મા ગત તા ૧૧/૪/૨૩ ને મંગળવાર ના રોજ ગાંધી મંદિર હોલ ખાતે સાંજે  ૪.૦૦ થી ૬.૩૦ ના સમયે કવિ સંમેલન અને સન્માન કાર્યક્રમનુ આયોજન જાણીતા કવિ શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળવી’ સંચાલિત સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલા દ્વારા થયું હતું […]Continue Reading
અમરેલી
માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ દ્વારા બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા પ્રધાન, પીડિતો, શોષિતો, વંચિતોના મસીહા, ભારત રત્ન ડૉ.  ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે મહા માનવને ભાવવંદના કરવામાં આવી. બાબા સાહેબ એટલે સંઘર્ષમય જીવનમાંથી ઘડાયેલ અણમોલ વ્યક્તિત્વ જેણે કલમની કમાલથી સંવિધાન રૂપે દેશનું ભવિષ્ય આલેખ્યું… આજના શુભ અવસરે અમરેલીના બસ સ્ટેશન પાસે Continue Reading
અમરેલી
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે. તેમનો માનવજાત સાથે સદીઓથી અતુટ નાતો રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં પંખીઓને તથા એમના નાના બચ્ચાઓને પાણીની જરૂર વધારે પડે છે માટે આપણે સૌએ પંખી સેવા એજ પ્રભુ સેવા કરવા માટે આપણા ઘર, બાલ્કની, અગાશી પર પાણીનું કુંડુ અવશ્ય મુકવું જોઈએ જેથી […]Continue Reading