ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જે નિમિત્તે માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ/તાલુકા કક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવા માટે તા.૧૧ એપ્રિલ Continue Reading









Recent Comments