સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ બાળ કેળવણી સંસ્થાન શિશુવિહાર ના મોભી ડો નાનકભાઈ ભટ્ટ અનેક વિધ જીવન શિક્ષણ તાલીમ સાથે રચનાત્મક સેવા અભિયાનો ની મુહિમ ના હિમાયતી ડો નાનકભાઈ ભટ્ટ નું ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી મંદિર ટ્રસ્ટ કાર્યાલય ની મુલાકાત લીધી મંદિર ટ્રસ્ટ ની અનેક
અમરેલી જિલ્લાની પ00 ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરનાં રોજ યોજાઈ રહી છે. જેમાં 98 ગ્રામ પંચાયતો આજે સત્તાવાર રીતે સમરસ જાહેર થઈ છે. જેમાં અમરેલી તાલુકાની 19, ધારી તાલુકાની 1પ અને સાવરકુંડલા તાલુકાની 14 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. સત્તાધારી પક્ષ ભાજપને વધુમાં વધુ ગ્રામ પંચાયતોને સમરસ કરવામાં જોઈએ તેવી સફળતા મળી નથી. […]
અમરેલી ખાતે જિલ્લાની એકમાત્ર શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં આવતીકાલ બુધવારે સવારે 11 કલાકે “સીટી સ્કેન” સેન્ટરનો પ્રારંભ પૂ. કાકાસાહેબ ભાઈલાલભાઈ ધાનાણીનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કલેકટર ગૌરાંગ મકવાણા, ડીન ડો. વિકાસ સિન્હા અને તબીબી અધિક્ષક ડો. આર.એમ. જિત્યા પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ચેરમેન વસંતભાઈ ગજેરાએ અનુરોધ કરેલ
આજથી પચાસ વર્ષ પહેલા ની પરંપરા સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના ડોબરિયા પરિવાર એ જાળવી અને શણગારેલા બળદ ગાડામાં નેસડી મુકામે જાન પરણવા ગઈ. અનોખી જાન..સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડા ને શણગારવા માટે ના દેશી ભરત અને ઝુલો શોધી આજથી 50 વર્ષ […]
દામનગર હોમગાર્ડ સ્થપના દિન ની ઉજવણી કરાય કમાન્ડન્ટ જનરલ સાહેબશ્રી,હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની સૂચના તથા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ, અમરેલીના માર્ગદર્શન મુજબ અત્રેના હોમગાર્ડઝ સબ યુનિટ યુનિટ દામનગર ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થા૫ના દિન-૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ૬-ડિસેમ્બર-૨૦૨૧ના રોજ હોમગાર્ડઝ
ગત શનિવારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સમીક્ષા મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ વાવડા, ખાનપર, કલોરાણા, રાયપર, સમઢિયાળા, સુકવળા, નીલવડા અને
રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અમલીકૃત સ્વરોજગાર માટેની શ્રી વાજપાઈ બેંકબલ યોજના અંતર્ગત વેપાર, સેવા અને ઉદ્યોગ પ્રકારના ધંધા માટે રૂ.૮,૦૦,૦૦૦/- સુધીની લોન ઉપર ૨૦% થી ૪૦% સુધી સબસીડી મળવાપાત્ર છે. જેનો લાભ લેવા માટે અરજદારોએ https://blp.gujarat.gov.in પર મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીમાં માંગ્યા મુજબ જરૂરી
અમરેલી જિલ્લાનાં થોરડી ગામમાં જ્યાં આઝાદી બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નથી.ત્યારે હાલ ગ્રામ પંચાયત ની ચૂંટણી બિનહરીફ થતાં સૌને અચંબિત કરી દિધા છે. વાત એમ છે કે સાવરકુંડલા તાલુકામાં પંચાયત રાજ આવ્યા બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ નહોતી. ચૂંટણીનાં કારણે ગામ હંમેશા જ્ઞાતિવાદ અને કુટુંબવાદનાં કારણે હંમેશા વિખવાદગ્રસ્ત રહ્યું હતું.જેનાં કારણે ગામનો વિકાસ રૂંધાઈ […]
લાઠી ના રામપર રણુજા આશ્રમે ધર્મસભા માં ગુજરાત ના પૂર્વ એ પી એસ ડી જી વણજારા ધર્મસભા માં મણીનીય વકત્વ
અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના રામપર ગામ પાસે રામ રણુજા આશ્રમ માં ગુરુ વંદના મંચ ના અમરેલી જીલ્લાના ઉપ પ્રમુખ પ.પુ. મહંતશ્રી રાધેબાપુ ની પાવન નીશ્રામાં ગુરુવંદના મંચ દ્વારા ભારત માં રાજસતા ની સાથે સાથે ધર્મ સતા હોવી જોઈએ તે વીષય પર અમરેલી જીલ્લાના સંતો અને રાષ્ટ્ર વંદનામંચના પ્રમુખ ડી.જી વણજારા સાહેબ(પુર્વ આઇ.પી.એસ) ખાસ ઉપસ્થિત રહ્યાં […]
અમરેલી જિલ્લા હોમ ગાર્ડઝ દળ અમરેલી દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન ૨૦૨૧ ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજય ની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડઝ કચેરી અમરેલી દ્વારા જિલ્લાના ૧૮ (અઢાર) યુનિટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જિલ્લાના વિવિઘ યુનિટ ખાતે રૂટ માર્ચ, પ્રભાત-ફેરી, વૃક્ષારો૫ણ, સેરિમોનિયલ ૫રેડ, સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ
Recent Comments