Home Archive by category અમરેલી (Page 849)

અમરેલી

અમરેલી
દામનગર શહેર ની નગરપાલિકા તંત્ર ની ધોર બેદરકારી રસ્તો હોય કે ન હોય ગૌચર પડતર રેલવે આર એન્ડ બી ખાનગી સંપાદન વગર ગમે ત્યાં પેવર બ્લોક બનાવી દેવા થી અમુક જગ્યા એ સતત પાણી માં ડૂબેલા રસ્તા ઓ નદી ના પટ તરફ જતા માર્ગો માં પણ પેવર બ્લોક પથરી પોતા ના વિકાસ માં રચ્યા પચ્યા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર નાના રાજકોટ પાંચ તલાવડા અને પાડરશીંગા અને નાના કણકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત ૨૦ થી ૨૫ દિવસ વરસાદના કારણે ખેડૂતો ના ખેતરમાં ઉભા પાકની અંદર ભારે નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ વખત બિયારણ ફેલ ગયેલ અને હાલ જે નાના નાના કપાસના વાવેતરમાં કપાસ બળવાના અને ખેડૂતોને ખેતરમાં કામ ન થતા હોવાના […]Continue Reading
અમરેલી
અમરેલી જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભારે વરસાદના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી અને ખાવા પીવાની પણ વ્યવસ્થા ન હોય આ અંગે અમરેલી ના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા દ્વારા ફોનથી વાટાઘાટો કરીને તાત્કાલિક તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાયો હતો.     જૂનાગઢમાં મોતીબાગની બાજુમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તાર Continue Reading
અમરેલી
લાઠી પંથકના ગ્રીન મેન ઘનશ્યામભાઈ શંકર લાઠી ગામ ની આસપાસ ના સાત ગામો તરફ જતા રસ્તા ઉપર હરિયાળી ક્રાંતિ ના પ્રણેતા હિરા ઉદ્યોગપતિ  લબ્ધપ્રતિષ્ઠિત શ્રી ઘનશ્યામભાઈ શંકરે લાઠી  અને લાઠી પંથકના દામનગર રોડ પ્રતાપગઢ રોડ લીલિયા રોડ દુધાળા રોડ.અમરેલી રોડ.કેરિયા રોડ.ચાવંડ રોડ. આ સાત ગામ ના રસ્તા  ઉપર  હજારો વૃક્ષ વાવેતર કરી  ગ્રીન ઝોન માં […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ” આઝાદી કા અમૃત હોત્સવ ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  વકતૃત્વ સ્પર્ધાના મુદ્દાઓ ; ૧.આર્ટિફિશ્યલ ઇન્ટેલીઝન્સ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ ૨. ઉદ્યોગ સાહસિકતા: વિકસતા ભારત – ૦૩ થીમ ૩. ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ ૪. ૨૦૪૭ : અમૃત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ભાજપાના અદના કાર્યકર,  ખરાં અર્થમાં સમાજસેવક, જરૂરિયાતમંદો માટે અડધી રાતનો હોંકારો, ભેદરહિત કથની કરણી ધરાવતાં સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નનુભાઈ નાકરાણીનાં આકસ્મિક નિધનના સમાચાર મળતાં જ સાવરકુંડલા શહેર હીબકે ચડેલું. લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરે ખરાં અર્થમાં એક સાચો સમાજસેવક ગુમાવ્યાના રંજ સાથે સ્વ. જયસુખભાઈ નાકરાણીનો Continue Reading
અમરેલી
    શિક્ષણવિભાગ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આદેશ અનુસાર સાવરકુંડલા સી.આર.સી.1ની પેટા શાળાઓમાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પેટા શાળામાં જી-20 થીમ આધારિત ચિત્ર,સંગીત,વાર્તા લેખન,વાર્તાકથન જેવી સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજવામાં આવી જેમાં તમામ શાળાના શિક્ષકશ્રીઓ અને બાળકોએ હોંશભેર ભાગ લીધો જેમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલી શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ગામના વતની અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ગીરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી બાળકોને ફુલસ્કેપ નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી ગીરીશભાઇ છેલ્લા ૧૧  વર્ષથી શાળામા નોટબુકો આપીને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું એક ઉમદા કાર્ય કરે છે. આ સિવાય શાળાના બાળકોને અવાર-નવાર ઇનામ Continue Reading
અમરેલી
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી ને વખતોવખત અનુદાન આપનાર એવા આનંદ કુંજ આશ્રમ શિહોર માં દિવ્ય સાધનામય જીવન સાથે પવિત્ર ગૃહસ્થ જીવન જીવીને ધ્યાન, સાધના સાથે પરોપકાર અને જનહિતમાં પવિત્ર કાર્યોની શાશ્વત સંપતિનું ખુબજ ઉપાર્જન કરેલ છે. તેવા ૫૨મ્ વંદનિય મહાપુરૂષ પૂ. સંત ધરમદાસબાપા એ ગત તા.૧૩.૭.૨૦૨૩ નાં રોજ પોતાનાં નશ્વર દેહને ત્યજીને પરમધામ પ્રતિ મહાપ્રયાણ […]Continue Reading
અમરેલી
             સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક વિદ્યા મંદિર તથા નિવાસ અંધ વિદ્યાલય થોરડી દ્વારા હૃદય રોગ જાગૃતિ શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો હતો હૃદય રોગ શિબિરમાં ડોકટરો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં 55 દર્દીઓએ લાભ લીધો હતો મેડીકલ કેમ્પમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ના નિષ્ણાત ડોકટરોએ […]Continue Reading