Home Archive by category અમરેલી (Page 849)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા જૂનાગઢ તીર્થ અને ગીરનારમાં હજારો સંતો મહંતો પૈકી સમગ્ર ગીરનાર સાધુ મંડળના અધ્યક્ષ અને પ્રખર સનાતની અને હિન્દુવાદી સંત પરમ પૂજ્ય ઈન્દ્રભારથીબાપુ વિશે પ્રકાશ પીઠડીયા જેઓએ પી.કે.પીઠડીયા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. વાળા શખ્સે પૂજ્ય બાપુ વિરોધ વિડીયો અપલોડ કરી તેનો બહોળો પ્રચાર પ્રસાર કરી વિડીયોની અંદર રહેલી વિવાદિત બોલી મૂકી અમારી […]Continue Reading
અમરેલી
ગત તારીખ ૧૦  સપ્ટેમ્બરના રોજ સોશિયલ જસ્ટિસ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા સ્વ. શ્રી માવજીભાઈ મારૂ અને સ્વ. શ્રી વિનોદરાય પરમારના સ્મરણાર્થે દર વર્ષની માફક આ વર્ષે પણ સાવરકુંડલા ખાતે મહિલા સશક્તિકરણના માટે બહેનો, દીકરીઓ પગભર થાય અને પરિવારમાં આર્થિક સહયોગ માટે સન્માન સાથે આત્મનિર્ભર બની મદદ કરી શકે તેવા ઉદ્દેશ્યથી બહેનો માટે બ્યુટી પાર્લરનો સંપૂર્ણ બ્યુટીશિયન […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ નો શુભ આરંભ પ્રધાનમંત્રીશ્રી ના સ્વસ્થ ભારત ના સંકલ્પ ને સાકાર કરવા, દેશભર માં  આરોગ્ય સેવાઓ સુદૃઢ બનાવવા અને સ્વાસ્થ્ય યોજનાઓ ના મિશન મોડ માં કવરેજ માટે આયુષ્માન ભવઃ અભિયાન નો શુભારંભ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુરમુ ના વરદહસ્તે કરવામાં આવેલ હતો. જે અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી લાઠી ખાતે વર્ચ્યુઅલ  ઉદ્ઘાટન […]Continue Reading
અમરેલી
તારીખ ૧૨-૯-૨૦૨૩ ના રોજ સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો એસ.એમ.જી.કે સાવરકુંડલા ખાતે યોજાયેલ જેમાં સી.આર.સી.ખડસલીના વિભાગ ૩ (કૃષિ)માં શ્રી ખડસલી પ્રાથમિક શાળાની કૃતિ “ગાય આધારિત ખેતી ” શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ પ્રથમ નંબરે આવેલ. બાળવૈજ્ઞાનિકો ગોંડલિયા જીલ, સોલંકી ગીતા, જોગરાણા ધૃવિ અને માર્ગદર્શક કિરીટભાઈ રાઠોડ તેમજ તાલીમાર્થી આશિષ રાઠોડ, નેહા ગાગિયાને આચાર્ય શ્રી Continue Reading
અમરેલી
આજરોજ તા.૧૩/૦૯/૨૦૨૩ તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવાર શ્રી જીતુભાઈ કરશનભાઈ કાછડીયાને પ્રમુખ તથા શ્રી પરશોતમભાઈ  જીવાભાઈ ઉમટને ઉપપ્રમુખ પદ માટે ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ. બંને પર અભિનંદનની વર્ષા થઈ.. મોં મીઠા કરીને હરખથી વધાવવામાં આવ્યાં.Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર પાડરશીંગા ખોડિયાર મંદિર પાછળ આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ગૌમાતા તેમજ ગૌવંશના પરિવારના મોક્ષાર્થે તારીખ ૨૩-૯-૨૦૨૩ને શનિવારે સવારે ૮ કલાકે નારાયણબલી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હેમાદ્રી પ્રયોગ સવારે ૮ કલાકે, ભોજન પ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે, બીડું સાંજે ૫ વાગ્યે હોમવામાં આવશે. અને રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી […]Continue Reading
અમરેલી
ટમેટા ની કિંમતે આખા દેશ માં હાહાકાર મચાવ્યો ગ્રાહક બાબત ના વિભાગ પ્રાઇસ મોનિટરીગ ડિવિઝન અનુચાર તેનો વધુ માં વધુ ભાવ ૧૨૨ રૂપિયા સુધી પહોંચી ગયો હતો પરંતુ વ્યકિગત ખેડૂત ખોટ કરી ટમેટા વેચવા મજબૂર છે આ સિઝન માં ટમેટા ઉગાડનાર ખેડૂતો ને પડતર કિંમત પણ મળી નથી ખેડૂતો ની આવક બમણી કરવાની ભલામણ કરનારી […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય શાળાકીય  સ્પર્ધા ૨૦૨૩માં અમરેલી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન વિદ્યાસભાસંકુલમાં યોજાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની ટીમે સાવરકુંડલા તાલુકાનું પ્રિતિધિત્વ કર્યું હતુ અને લોકવિદ્યા મંદિર થોરડીની અંડર – ૧૭ની કબડીની ટીમે બાબરા, ખાંભા, તરવડાની ટીમો સામે જબરદસ્ત જીત મેળવી જાફરાબાદ તાલુકા સામે ફાઇનલમા જીત મેળવી અમરેલી જિલ્લામાં લોકવિદ્યા મંદિરની Continue Reading
અમરેલી
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને ‘પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પર્યાવરણીય પ્રદૂષણ અને વૈચારિક પ્રદૂષણ બંને ખતરનાક છે. પર્યાવરણના પ્રદૂષણને કારણે આજે વાતાવરણમાં પરિવર્તનની સમસ્યા વધી છે, જેના કારણે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ અને અન્ય જગ્યાએ દુષ્કાળના કારણે ખેડૂતો નાખુશ છે Continue Reading
અમરેલી
ગઇ તા.૨૧/૦૫/૨૦૨૩ ના આ કામના ફરીયાદીએ રાજધાની હોટલ પાસે પોતે ભાડે રાખેલ દુકાનમાં સુતા હતા અને ફરી.એતેમનો મોબાઇલ ફોન ચાર્જીંગમા રાખેલ અને ફરીયાદી દુકાનમાં સુઇ ગયેલ અને ફરીયાદી જાગેલ ત્યારે મોબાઇલ જોવામા આવેલ નહી જેમોબાઇલ ફોન અજાણ્યા ચોર ઇસમે મોબાઇલ ફોન કિં.રૂ.૧૬,૯૯૯/- નો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે ફરીયાદીએ ઇ-એફ.આઇ.આર.કરાવેલ હોય,જે ઇ-એફ.આઇ.આર.અંગે ખરાઇ […]Continue Reading