Home Archive by category અમરેલી (Page 849)

અમરેલી

અમરેલી
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી આગામી તા. ૦૬ માર્ચ ર૦ર૩ ને સોમવારથી તા. ૧૧ માર્ચ ર૦ર૩ ને શનિવાર સુધી સમગ્ર ગારીયાધાર વિધાનસભામાં તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્યાન ભાવનગર જીલ્લા ના જીલ્લા પંચાયત અને મહેસુલ વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેશે અને ગ્રામજનોના […]Continue Reading
અમરેલી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪ થી તા.૦૯-૦૩-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં પવન સાથે કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. પાકને કમોસમી […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના હાલ સુરત સ્થિત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા લાઠી ટોડા કેરાળા દૂધાળા શહેરી અને ગ્રામ્ય ને જોડતા પુલ થી પ્રસિદ્ધ જરખડીયા હનુમાનજી મંદિર ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભારે મુશ્કેલી માંથી કાયમી મુક્તિ આપતા લાખો ના ખર્ચે પુલ નું નિર્માણ કાર્ય કરી આપનાર ઉદારદિલ દાતા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાની વારાહસ્વરૂપ પા. શાળામાં તિકલ હોળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વિવિધ ભાષાઓમાં હોળી – ધુળેટી પર્વ વિષય ઉપર વક્તવ્યો આપ્યા હતા. જેમાં શિયાળ દયાબેન બાબુભાઈ (ધોરણ – 8) તથા સાંખટ શ્રધ્ધાબેન  (ધોરણ – 4) દ્વારા ગુજરાતીમાં , ચૌહાણ ગીતાબેન મનસુખભાઇ (ધોરણ – 7) […]Continue Reading
અમરેલી
આયાતી રાસાયણીક ખાતરથી દેશના હુંડીયામણને થતુ નૂકશાન દૂર કરવાની મથામણ કરતી દેશની ફર્ટીલાઈઝર સંસ્થા ઈફકોએ સ્વનીર્ભરતામા દેશમા ડંકો વગાડી દીધો છે, નેનો યુરીયા બાદ નેનો ડીએપી (પ્રવાહી) ખાતર શોધને કેન્દ્રએ મંજુરીની મહોર મારતા આનંદ છવાયો છે ત્યારે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનો દિલીપ સંઘાણીએ હદયપૂર્વક આભાર માનેલ છે. સાથોસાથ નેનો Continue Reading
અમરેલી
મહિને ર૦૦ યુનિટ વીજળી વાપરતા ગ્રાહકો ઉપર ઈલેકિટ્રસિટી ડયુટી સાથે ગણતાં ડિસેમ્બર ર૦૧૭ માં જે યુનિટદીઠ રૂ. ૬.પપ વસૂલાતાં હતા, તે ડિસેમ્બર – ર૦રર ની સ્થિતિએ વધીને યુનિટદીઠ રૂ. ૭.૯૪ લેખે વસૂલાય છે, પરિણામે આ યુનિટદીઠ રૂ. ૧.૩૯ ના ખર્ચનો વધારો એ ટકાવારી દષ્ટિએ રર ટકા જેટલો જંગી છે. વર્ષ ર૦રર માં ભાજપ સરકારે પાવર […]Continue Reading
અમરેલી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડુંગળીનું વધુ પ્રમાણમાં વાવેતર થયેલ છે, તેમજ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૧૦,૨૧૩ હેકટરમાં ડુંગળીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે. હાલ બજાર કિંમત પ્રમાણે ડુંગળીના ભાવ ખૂબજ નીચા છે. ખેડૂતોએ ડુંગળીના પાક પાછળ પુષ્કળ મહેનત, મજૂરી તેમજ ખર્ચની જહેમત ઉઠાવેલ હોઇ, તેમજ ખેડૂતોને ડુંગળીના પાકમાંથી સારૂ વળતર મળી શકે તે માટે રાજ્ય […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા આકરા પાણી એ વેરા વસુલાત માં લાંબા સમય થી બાકીદારી સામે મિલ્કત સિલ બાદ નળ કનેક્શન ડિસ કરવા ની ઝુંબેશ શહેર ના વિવિધ વિસ્તારો માં લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્કત ધારકો ની મિલ્કત સિલ કર્યા બાદ આજે વધુ ત્રણ મિલકતો સિલ કરાય હતી અને ઘર વપરાશ […]Continue Reading
અમરેલી
દામનગર. શેક્ષણિક સંસ્થા ઓની કાયા પલટ માટે પ્રસિદ્ધ લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા તાલુકાની તમામ શાળાના વહીવટી પ્રશ્ન ના ઉકેલ માટે જાણીતા છે પારદર્શિતા કુશળ કર્મચારી ઉપરાંત શેક્ષણિક સંસ્થા ઓના લોકભાગીદારી નવીનીકરણ ના ઉમદા કાર્યો કરી રહેલ શિક્ષણાધિકારી અધેરા દ્વારા  દરેક સમાજ ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે માર્ગદર્શક બની Continue Reading