તાજેતરમાં ભારત સરકાર દ્વારા કાઠીયાવાડ નાં એક માત્ર નિર્વ્યસની, નિરાભિમાની, મૃદુભાષી લોક ગાયક હેમંત ચૌહાણને રાષ્ટ્રપતિનાં વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અપાયો. જેમના સન્માનમાં પ પૂ.ધ.ધુ.૧૦૦૮ ગોવિંદેશ્વરગિરી મહારાજ, ગિરનારી આશ્રમ જુનાગઢ દ્વારા સનરાઈઝ સ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મેઘવાળ સમાજ, વણકર સમાજ, ગુરુ બ્રાહ્મણ સમાજના કલાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ અને Continue Reading
















Recent Comments