Home Archive by category અમરેલી (Page 849)

અમરેલી

અમરેલી
તાજેતરમાં ભારત સરકાર દ્વારા કાઠીયાવાડ નાં એક માત્ર નિર્વ્યસની, નિરાભિમાની, મૃદુભાષી લોક ગાયક હેમંત ચૌહાણને રાષ્ટ્રપતિનાં વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અપાયો. જેમના સન્માનમાં પ પૂ.ધ.ધુ.૧૦૦૮ ગોવિંદેશ્વરગિરી મહારાજ, ગિરનારી આશ્રમ જુનાગઢ દ્વારા સનરાઈઝ સ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મેઘવાળ સમાજ, વણકર સમાજ, ગુરુ બ્રાહ્મણ સમાજના કલાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ અને Continue Reading
અમરેલી
ખાંભા ગીર ના બાબરપરા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં શ્રીમદ્ર ભાગવત કથા નો ૨૧ ને શુક્રવાર થી પ્રારંભ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર આશ્રમ બાબરપરા બોરાળા ખાતે બ્રહ્મલિન ગુરુમુખી મહંત શ્રી શિવશરણગિરી બાપુ સેવક સમુદાય આયોજિત તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી મહંત શ્રી ઘનશ્યામગિરી બાપુ ની પાવન નિશ્રા માં […]Continue Reading
અમરેલી
સંતકબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટૂ નાગૌર રાજસ્થાન ના ઉપક્રમે ડો.બાબા સાહેબ  આંબેડકર  ની 132 મા જન્મ દિવસ  ઉજવણી પ્રસંગે સમગ્ર  ભારતમાંથી  132 વ્યક્તિઓ ને તેમના કાર્યમાં કરેલ વિશિષ્ટ  સિદ્ધિઓ બદલ  એવોર્ડ માટે પસંદ  થયેલ  પ્રતિભાવંતોની પસંદગી કરવામાં આવી.સદગુરૂ સંત કબીર કેશવ મંદિર સંત નાનકદાસ સનાતન ધર્મ ટ્રસ્ટ આવા વિવિધ  ક્ષેત્ર માં કરેલ ઉમદા કાર્ય  […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો યોજાયો દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક ના માંડવા નો પ્રારંભ સંવત ૨૦૭૯ ને ચૈત્ર વદ ૯ ને શુક્રવાર તા.૧૪/૦૪/૨૩ સવાર થી આઈ ખોડિયાર માતાજી નો ૨૪ કલાક નો નવરંગ માંડવો યોજાયો સવારે […]Continue Reading
અમરેલી
મહામાનવ વિશ્વ વિભૂતિ, આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, દેશના પહેલાં કાયદા મંત્રી, સ્ત્રીઓની આઝાદીના મુક્તિદાતા,બોધ્ધી સત્વ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના પથદશૅક ‘યુગપુરુષ’ ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે  સાવરકુંડલાની  જનતા દ્વારા હાથસણી રોડ ડો.બાબાસાહેબ આંબેડકર ચોક પાસેથી નાવલી પોલીસ ચોકી સુધીની રેલી તેમજ Continue Reading
અમરેલી
સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સંદેશને સાર્થક કરતા કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.. કે. કે. હાઈસ્કૂલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તા.૧૪/૦૪/૨૦૨૩ના રોજ શાળામાં જાહેર રજા હોવાથી ડૉ. બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ તા. ૧૩/૦૪/૨૦૨૩ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યશ્રી કેશુભાઈ Continue Reading
અમરેલી
સી .ઓ.ઓફીસ ગાંધીનગરથી જે સૂચના મળેલી છે તે મુજબ વર્ષમાં ચાર વખત મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવે છે  તે અંતર્ગત તારીખ ૧૬ અને તારીખ ૨૩  એમ બે દિવસ મતદાર યાદી સુધારણા ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે સાવરકુંડલા તાલુકામાં  જે પણ બુથ છે કે જેમાં લોકોને પોતાના ઇલેક્શનકાર્ડમાં નામ સુધારવું,કે પછી પોતાનાં […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર ની માનવ ગરીમા યોજનાનો લાભ લઇ પગભર થવા અનેસ્વમાન ભેર જિંદગી જીવવા અમરેલી જિલ્લા ભાજપ લઘુમતી સેલ ઉપપ્રમુખઅજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માાંથી લોકોને બહાર લાવવાઅને સ્વમાન ભેર જિંદગી જીવવા માટે રૂ 25000 સુધીના સાધન સહાય યોજનામાનવ ગરીમા યોજના હેઠળ જાહેર કરેલ છે જે યોજનામાાં શહેરી વિસ્તાર માં રહેતાલોકોને યોજના ના […]Continue Reading
અમરેલી
દામનગર ના રાભડા ગામે પંચાયત ઘર નું ખાતમહુર્ત કરાયું પણ કામ ક્યારે થશે ? જીર્ણ અવસ્થા નું બસ સ્ટેન્ડ નવું બનશે કે કેમ ? લાઠી તાલુકા પંચાયત તરફ થી રાભડા ગામે જૂનું પંચાયત ઘર દૂર કરી નવું બનાવવા નું ખાતમહુર્ત કરાયા નો ઘણો સમય થયો પણ પછી કોઈ ડોકાતું નથી પંચાયત ઘર ક્યારે બનશે ? […]Continue Reading
અમરેલી
*અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી.નામ ગુજરાત રાજ્ય ગાંધીનગર* નાઓએ મહિલાઓ, બાળકો તથા સિનીયર સીટીઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય,       પ્રજાજનોમાં જાગૃતિનો અભાવે સાયબર ક્રાઇમનું પ્રમાણ આવનાર સમયમાં દિન પ્રતિદિન વધી રહેલ હોય, *મ્હે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી Continue Reading