Home Archive by category અમરેલી (Page 849)

અમરેલી

અમરેલી
સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ હતી. આંબરડી આસપાસના મિતિયાળા, લાંબા વિરામ બાદ રાજુલા, ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થતા ચાતક નજરે વરસાદની વાટ નિરખતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.લાંબા વિરામ બાદ રાજુલા, ખાંભા ગીરના ગામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થતા ચાતક નજરે વરસાદની વાટ નિરખતા ખેડૂતોમાં […]Continue Reading
અમરેલી
અમરેલીના ધારી તાલુકાના મોણવેલ ગામમા રહેતો એક યુવક સગીરાને ભગાડી ગયા બાદ સગીરાના પિતાને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને ધમકી આપ્યાની આ ઘટના ધારીના મોણવેલમા બની હતી. તેની સગીર વયની પુત્રીને સાગર દેહુર વાઘેલા નામનો શખ્સ લલચાવી ભગાડી ગયા બાદ સાગર અને દેહુર જેઠાભાઇ […]Continue Reading
અમરેલી
જાફરાબાદના બાબરકોટ નજીકથી 5 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પાંચ પાંચ સિંહોને રેસ્ક્યુ કરી વનવિભાગ લઈ જતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઊઠ્યાં હતા. જાફરાબાદના બાબરકોટ નજીકથી 5 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પાંચ પાંચ સિંહોને રેસ્ક્યુ કરી વનવિભાગ લઈ જતા સિંહપ્રેમીઓમાં અનેક સવાલો ઊઠ્યાં હતા. અગાઉ બાબરકોટ નજીક એક સિંહણે કહેર મચાવ્યો હતો. 6 વ્યક્તિઓ પર […]Continue Reading
અમરેલી
કોરોના નો વૈશ્વિક મહામારી માંથી માંડ ઉગરેલા લોકોની મોંઘવારી માંથી પણ વિધ્નહર્તા ગણેશ મુક્તિ અપાવે તેવી અભિલાષાઓ વચ્ચે આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ ધામધુમે ઉજવાશે. કોરોના ના કપરા બે વર્ષના કાળ વીત્યા બાદ ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગણેશ ભક્તોમાં આશાઓ અને ઉમંગનો થનગનાટ જોવા મળે છે પણ સાથે કાળઝાળ મોઘવારીને કારણે ગણપતિની મૂર્તિઓના ભાવો વધવા છતાં […]Continue Reading
અમરેલી
અમરેલીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની 135 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની 135 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર અને કોંગી કાર્યકર્તાઓએ ડો.જીવરાજ મહેતાની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ સમયે ડો.જીવરાજ મહેતા અમર રહો ના કોંગી કાર્યકર્તાઓએ Continue Reading
અમરેલી
અમરેલીના લીલીયા તાલુકામાં આવેલ જાત્રુડા સમસ્ત ગામે તા.૨૮ ઓગસ્ટને રવિવારે સવારે ૯-૦૦ કલાકે અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને અને સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાતની પ્રેરક ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને જાત્રોડા ગામના અને બ્હાર ગામ વસ્તા ગ્રામજનોએ ૨૨૫૦ કરતા વધુ વૃક્ષોનુ વાવેતર કરેલ. આ કાર્યક્મમાં Continue Reading
અમરેલી
કુંકાવાવ તાલુકાના સનાળા ગામે સ્મશાનની છાપરી અતિ જર્જરીત થઈ ગયેલ હતી જે નવી બનાવવા માટે તથા સુર્યપ્રતાપગઢ ગામે શિવ મંદિર પાસે કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે અને વાવડી રોડ ગામે ગામમાં ગંદા પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર બનાવવાના કામે સનાળા, સુર્યપ્રતાપગઢ અને વાવડી રોડ ગામના ગ્રામજનો દ્રારા અમરેલીના […]Continue Reading
અમરેલી
અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની ઈ-શ્રમ પોર્ટલ પર વધુમાં વધુ નોંધણી થાય તે માટે  તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દિવસો દરમિયાન અસંગઠિત શ્રમયોગીઓ ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકશે, તેમ અમરેલી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તે એક યાદીમાં અનુરોધ કર્યો છે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ કશીશ જોબ પ્લેસમેન્ટ સર્વિસ બોટાદ માટે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. ૧૮-૪૦ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૮ પાસ  શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવી છે. ગત તા.૨૧ અને તા.૨૮ ઓગષ્ટ-૨૦૨૨ (રવિવાર)ના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ કુલ ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત Continue Reading