Home Archive by category અમરેલી (Page 852)

અમરેલી

અમરેલી
દામનગર છભાડીયા શ્રી વાવટેશ્વર હનુમાનજી મંદિર પરિસર માં ગોપાલધામ આશ્રમ આયોજિત શ્રી ગોપાલદાસબાપુ પંચ દીગંબર અખડા  શ્રી કૃષ્ણદાસબાપુ આશ્રમ ની પાવન નિશ્રા માં શ્રી રામચરિત્ર માનસ જ્ઞાનયજ્ઞ માં વિદ્વાન શાસ્ત્રી જીતુભાઇ ત્રિવેદી ચિરોડા વાળા ના વ્યાસાસને ચાલતી રામકથા માં ભાવાત્મક શૈલી કથા રસપાન કરતા શ્રાવકો વચ્ચે ઉજવાયો ભવ્ય શ્રી રામ જન્મોત્સવ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ […]Continue Reading
અમરેલી
દામનગર ભુરખિયા મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરીવાર-મુંબઇ ના આર્થિક સહયોગથી (સીટી) લાયન્સ કલબ ઓફ અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય-અમરેલી શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત દ્વારા વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે તા. ૧૯-૦૪-૨૦૨૩ બુધવાર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સમય સવારના ૮-૦૦ થી બપોરના Continue Reading
અમરેલી
આજે સૂર્યોદય પરિવારની ચોથી પેઢીકુમારશ્રી યુગવિરસિંહ સન ઓફ પ્રદ્યુમ્નસિંહ સન ઓફ પ્રતાપભાઇ સન ઓફ બદરું બાપુ ખુમાણ.સાવરકુંડલાનાં મૂળ ગિરાસદાર અને બાપુ જોગીદાસ ખુમાણની પરંપરાને જાળવી, કુંડલા સ્ટેટની તમામ પ્રજા સાથે જે પરિવારને જ્ઞાતિ, જાતી,ધર્મ,કોમ, ગરીબ, તવંગર જેવાં ભેદભાવ રાખ્યાં વગર તમામ સાથે સમરસતાથી હળી મળીને રહેતા હોવાથી, અત્યારનાં લોકતંત્રમાં પણ સમસ્ત શહેરના નાગરિકો,જે Continue Reading
અમરેલી
દામનગર શહેર ની ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના ઠાંસા રોડ ઉપર આવેલ ખૂબ મોટી આર્થિક પછાત વસાહત મફત પ્લોટ માં છેલ્લા ઘણા સમય થી સ્થાનિક રહીશો અધારું ઉલેચતા હતા રાત્રે અવર જવર માં ભારે હાલાકી ભોગવતા સ્થાનિક રહીશો ની કાયમી મુશ્કેલી દૂર કરતું પાલિકા તંત્ર એ બેઠા કોઝવે ના […]Continue Reading
અમરેલી
 અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ. જી. ગોહીલ સાહેબ તથા “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે. એમ. કડછાના ઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે. ગઇ તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ રાજુભાઇ ખોડાભાઇ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા માં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૧ માં જન્મ દીને ગાંગડિયા નદી કાંઠે મિયાવાંકી પદ્ધતિ થી ૬ લાખ  વડ ઉંમરા પીપળા આંબા સફરજન સહિત ના વૃક્ષો નું વન નિર્માણ કરવા ના શુભ સંકલ્પ સાથે તા.૧૨/૦૪/૨૩ ના રોજ પદ્મશ્રી  સવજીભાઈ ધોળકિયા પોતા ના ૬૧ માં જન્મ દીને વનીકરણ અભિયાન થી પ્રારંભ કરશે આ વિસ્તાર માં  […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ની તમામ આરોગ્ય સંસ્થાઓ માં આજરોજ કોરોના ની અગમચેતી ના ભાગ રૂપે મોકડ્રિલ નું આયોજન કરવા માં આવેલ હતું.  જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને આરોગ્ય ના અધિકારીઓ ની હાજરી માં તમામ આરોગ્ય સંસ્થાઓ માં ઑક્સિજન પ્લાન્ટ, સિલિન્ડર અને કોન્સનટ્રેટર ની કાર્યક્ષમતા અને જથ્થો ચકાસી, વોર્ડ વ્યવસ્થા અને દવાઓ ના પુરવઠા અંગે આકલન કરેલ હતું. […]Continue Reading
અમરેલી
માન.કેબીનેટ મીનીસ્ટર શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબે ઐતિહાસિક મુલાકાત લઇ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનાં પ્રણેતા શ્રી વસંતભાઈ ગજેરાનાં સેવાન્વીત કાર્યોને બિરદાવ્યા.જરૂરીયાતમંદ દર્દીઓની અવિરત આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી જિલ્લાના લોકો માટે આર્શિવાદ સ્વરૂપી લેખાશે. જનરલ હોસ્પટલનાં વિવિધ વોર્ડસની મુલાકાત લઈ ડોક્ટર્સ તથા Continue Reading
અમરેલી
દામનગર નકળંગધામ આશ્રમ પાડરશીંગા આયોજિત શ્રી રામદેવજી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે પ પૂજ્ય પ્રેમદાસબાપુ ગૃરુશ્રી સીતારામબાપુ પ પૂજ્ય લાલદાસબાપુ ગૃરુશ્રી પ્રેમદાસબાપુ પરંપરા નકળંગધામ આશ્રમ ના મહંત શ્રી બાલકદાસબાપુ ની પાવન નિશ્રા માં આગામી તા.૩૦/૦૪/૨૩ થી ચતુષ્ટ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ગુરુગમ ગાથા ધરમપુર ના વિદ્વાન વક્તા શાસ્ત્રી અનિલભાઈ જાની ના Continue Reading
અમરેલી
લાઠી પ.ગુ.વિ.કં.લિ. ની પેટા વિભાગીય કચેરી ના પટાંગણ માં તા.૦૬/૦૪/૨૦૨૩ હનુમાન જયંતિ ના પાવન અવસર પર શ્રી હનુમાનજી હવન, મુર્તિ સ્થાપનવિધિ – મંદિર નું દિવ્ય અનાવરણ, મેડીકલ તથા બ્લડ ડોનેશન કેમ્પ તથા બદલી – બઢતી પામેલ કર્મચારીઓ ના વિદાય સમારંભ સહિત ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. જે અંતર્ગત કર્મચારીઓના સ્વભંડોળમાંથી આરસ ખાણના પથ્થરો થી સજજ અલૌકિક […]Continue Reading