Home Archive by category અમરેલી (Page 852)

અમરેલી

અમરેલી
વિધાનસભા 2022 ની ચૂંટણીના દરવાજે દસ્તક હોય ત્યારે અમરેલી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં બોલો સરકાર 2021 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું ને જિલ્લાભરના કોંગી કાર્યકર્તાઓ સંગાથે આગામી ચૂંટણીને લઈને મેન્યુફેસ્ટો ના સૂચનો લીધા હતા ને જિલ્લાના તમામ ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે આજે અમરેલી Continue Reading
અમરેલી
જ્યારે સમાજમાં ડીઝીટલ હાઈટેક યુગ પુરજોશમાં ચાલી રહયો છે તેવી વેળાએ લોકોમા વાંચનની અભિરુચિ વિકસે એ સંદર્ભમાં સાવરકુંડલા શહેરમાં વાંચન માટે એક અનોખો કાર્યક્રમ યોજાશે. આઝાદીનો અમૃત મહોત્સવ સાથો સાથ શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંસ્થાનો પણ અમૃત મહોત્સવ નજીક છે ત્યારે વાંચનનો શોખ ધરાવતા વાંચકો માટે પુસ્તક વાંચન કાર્યક્રમ અંતર્ગત અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ ચાણક્ય Continue Reading
અમરેલી
આ ભાવવધારાનો ભોરિંગ ક્યાં જઈને અટકશે? લોકો આ શીંગતેલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવથી અકળાઈ ઉઠયા છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે આ ભાવ ક્યાં જશે? લોકો આનંદથી દિવાળીના તહેવારો ઉજવી શકે તે માટે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે એવી લોકોની અપેક્ષા છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ ને આંબવા મથે છે.  હવે કંઈક […]Continue Reading
અમરેલી
અમરેલી  ચિતલ માં  સ્વ.કાશીબેન ની સ્મૃતિ માં ૮૫ મો નેત્ર યજ્ઞ વિદ્યા ભારતી ટ્રસ્ટ  દ્વારા આયોજિત  ૮૫ મો નેત્રયજ્ઞ સ્વ. કાશીબેનબેન  માંગરોળીયા ની સ્મૃતિમાં  રવજીભાઈ માં ગરોળી ના સહયોગથી  જનકભાઈ દવે ના પ્રમુખસ્થાને યોજાય ગયો જેનું ઉધઘટન વંચિતો ને વિદ્યા અભિયાન ના પ્રણેતા વીરભદ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ આ તકે અગ્રણી ઉદ્યોગપતિ લાભુભાઈ ચિત્રોડા ,જિલ્લા […]Continue Reading
અમરેલી
સરકારશ્રી ના આદેશ મુજબ અમરેલી શહેરના રોડ રસ્તા ઉપર સદારીઓને રમકતા – ભટકતા પશુઓની મુશ્કેલીમાંથી ઉંગારવા અમરેલી નગરપાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે . પશુપાલકોએ પોતાના પશુઓને રસ્તે રજળતા ન છોડવા તાકીદ કરવામાં આવે છે . અન્યથા આવા પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાશે . અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ હાલ અમરેલી શહેરના રાજમાર્ગો તેમજ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાનેજીલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટ યાર્ડની અંદર, અમરેલી ખાતે ‘બોલો સરકાર’ મેનિફેસ્ટો સંવાદ અભિયાન અને ‘જનસંપર્ક’ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. લોકશાહીમાં પ્રજા જ માલિક છે. પ્રજા જ રાજા છે. અને પ્રજા જ સરકાર છે. જનતા ની શું Continue Reading
અમરેલી
લોકોના પ્રશ્નોના હલ માટે હરહંમેશ તત્પર રહેતા એવા અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આજ રોજ કલેકટર કચેરી ખાતે કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જી૬ત્સિલા સંકલન/ફરીયાદ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી અમરેલી જીલ્લાના તેમજ લોકોના વિવિધ પડતર અને જટીલ પ્રશ્નોના અંગે રજૂઆત સહ ચચૉઓ કરી હતી. સાંસદશ્રીએ આ બેઠકમાં પી.જી.વી.સી.એલ., જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, Continue Reading
અમરેલી
હાલ અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમની ઉંમર તા. ૦૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ દિવ્યાંગો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે અને સુધારા વધારા કરી શકશે. ઉપરાંત આધારકાર્ડ પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૪ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી મતદાન મથક પર બી.એલ.ઓનો Continue Reading
અમરેલી
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ પદાધિકારીશ્રીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓના નિવારણ માટે સૂચનો કર્યા હતા. Continue Reading