Home Archive by category અમરેલી (Page 853)

અમરેલી

અમરેલી
અમરેલી તાલુકાના દેવરાજીયાના રિંકલબેન કિશોરભાઈ ભાલુ (ઉં.વ.૨૧)નું તા.૨૧-૫-૨૦૨૩ રવિવારના રોજ અકાળે અવસાન થતાં તેમનાં પરિવારજનો દ્વારા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંવેદન ગૃપના વિપુલભાઈ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ડૉ. યાદવ, અસિતભાઈ રાખોલિયા ઉપસ્થિત રહ્યા હતાં, આ Continue Reading
અમરેલી
સાવરકુંડલાના પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓનો સંઘ ચારધામ સહિત વિવિધ ધાર્મિક સ્થળોની એક માસની યાત્રાએ તારીખ ૨૮/૪ થી પ્રસ્થાન થયો છે જે એક માસની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી તારીખ ૨૮ / ૫  ના રોજ સાવરકુંડલા પરત ફરશે. આ યાત્રા સંઘ  સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સ્વામિ શ્રી બાલસ્વરૂપ સ્વામી અને પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનાં સાનિધ્યમાં સાવરકુંડલા  સ્વામિનારાયણ મંદિરેથી […]Continue Reading
અમરેલી
આમ તો અમરેલી જિલ્લામાં સમયોચિત કડવું અને વાસ્તવિક કહેણ કહૈનારા ડો. ભરત કાનાબારે દબાણ હટાવ ઝૂંબેશને પોતે પોતાના શબ્દોમાં કઈ રીતે મૂલવી છે તે ખૂબ સચોટ અને ધારદાર અને વેધક શબ્દોમાં રજૂ કર્યું.. અને આમ જોઈએ તો એ વાતમાં તથ્ય પણ જણાય છે કે ગરીબોની આજીવિકા ના છીનવાય એ પણ આવશ્યક છે કારણ કે આ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં ૪ દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા […]Continue Reading
અમરેલી
સેવા સહકારી મંડળી એ ગામડાના આર્થિક પરીબળનું મુખ્ય સ્ત્રોત છે અને તેના થકી ખેતિ અને ખેડૂત આર્થિક જરૂરીયાત મેળવી વિકાસના પ્રવાહમા રત રહે છે તેમ લાઠી તાલુકાના ઈંગોરાળા(જાગાણી) ગામે આવેલ સેવા સહકારી મંડળી ૧૦૦ વર્ષ પૂર્ણ કરતી હોય આ તકે આયોજીત વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ જણાવેલ સંઘાણીએ વધુમા જણાવેલ કે, […]Continue Reading
અમરેલી
જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો તે માટે રોડ સેફ્ટી કાઉન્સીલના અધ્યક્ષશ્રી-વ-કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ગત તા.૨૦ જુલાઈ,૨૦૨૨ના રોજ રોડ સેફ્ટી કાઉન્સીલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાઉન્સીલમાં અધ્યક્ષ-વ-કલેક્ટરશ્રી દ્વારા રોડ સેફ્ટી સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા રોડ સેફ્ટી Continue Reading
અમરેલી
લાઠી ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી લાઠી તાલુકા ના કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો. જેમાં તમામ ઘરો માં સર્વે કરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ રોકવા અને તેના નાશ માટે આલ્ફાસાયપરમેથ્રીરીન ફ્લો દવા નો છંટકાવ કરી, પાણી ભરવા ના પાત્રો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી. લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લામાં ભાડ અને વાકિયા વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા જોગરાણા વશરામભાઈ આર્ટ એ મિકેનિકમાં પ્રમોશન થતા કોડીનાર ખાતે બદલી થતાં સાવરકુંડલા ડેપોના યુનિયન પ્રમુખ લાલભાઈ વિછીયા તેમજ હેડ મિકેનિક એલ કે પરમાર તેમજ એટીઆઈ પુનિતભાઈ જોશી તેમજ સાવરકુંડલા ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી શ્રી જોગરાણાને શાલ ઓઢણી ફૂલહારથી વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી […]Continue Reading
અમરેલી
તા.૨૧ ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા તથા રમાબેન અનિલભાઈ પારેખના આર્થિક સહયોગથી વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં […]Continue Reading