અમરેલી ખાતે આજે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, (1) ગુજરાત રાજયના તમામ દિવ્યાંગોને રૂા. પ000/- મહીને પેન્શન મળવું જોઇએ. (ર) જે ઘરમાં દિવ્યાંગ હોય તેને ધારાધોરણ મુજબ 0 થી 16 બીપીએલ યાદીમાં સામેલ કરવું અન્યથા સરકારી
અમરેલી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા ની અમરેલી શાખાની પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા પધારતા મંડળી ચેરમેન અનિલભાઈ વેકરિયા શાખા એમ. […]
આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા લીલીયા કોંગ્રેસ માં જીવનભાઈ વોરા જે આજની ભાજપ ની નીતિ અને વિચાર ધારા ને પડતી મુકીને કોંગ્રેસ ની વિચાર ધારા સાથે જોડાયેલ હતા જેમાં લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ. ખોડાભાઈ માલવિયા , રમેશભાઈ પરમાર બહાદુરભાઈ બેરા, ભીખાભાઈ દેવાણી, નીતિનભાઈ ત્રીવેદી કોંગ્રેસ નાં કાર્યકતા ઓ દ્વારા તેમને વિધિવત […]
મહાપુરુષો શરીર વડે નહિ, પોતાનાં મહાન કાર્યો વડે સદાય જનમાનસમાં જીવંત રહેતા હોય છે. સંતોના જીવનનો આદર્શ અનેકો જીવોનાં જીવનની દિશા બદલી નાખે છે. પૂજ્યપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદજી મહારાજ વર્તમાન કળિકાળનાં ઋષિ, શ્રેષ્ઠ શિવયોગી, માનવતાવાદી, સંન્યાસ ધર્મનાં સિદ્ધાંતોને ચુસ્તપણે અનુસરનાર, તપસ્વી મહાપુરુષ હતા. તેઓશ્રીએ પરિવ્રાજકપણે સૌરાષ્ટ પ્રાંતનાં ખૂણે-ખૂણે પદયાત્રા દ્વારા
તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ બારોટ સમાજ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખશ્રીની ચૂંટણીમાં શ્રી રાજેશભાઇ હરિભાઈ રેણુકા સતત ચોથી વખત વિજેતા થતાં તેમણે નવી કારોબારીના સભ્યોની રચના કરી છે.જેની યાદી નીચે મુજબ છે. 1-રાજુભાઈ રેણુકા – પ્રમુખ2-મનોજભાઈ સોલંકી ઉપ પ્રમુખ3-નારણભાઇ લગધીર -મંત્રી4-દિલીપભાઈ અભાણી ખજાનચી5-હિતેષભાઇ રેણુકા -ઓડિટર6-વીરેન્દ્રભાઈ રેણુકા કાર્યાલય
અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૧.૧૨.૨૦૨૧ થી ૧૦.૧૨.૨૦૨૧ સુધી અમલમાં રહેશે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કેટલાક જરૂરી પ્રતિબંધાત્મક આદેશો તા. ૦૧/૧૨/૨૦૨૧ થી તા. ૧૦/૧૨/૨૦૨૧
વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા ૮૦ હજાર લોકો પૈકી ૪૦ હજાર લોકોને વેક્સિન આપવાનું તાલુકાવાઈઝ આયોજન કરાયું સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લામાં ૧ માર્ચ ૨૦૨૧ થી કોવિડ રસીકરણ અભિયાનના ત્રીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ૧૮ થી વધુ વયના લાભાર્થીઓને વેકસીનનો પહેલો અને બીજો ડોઝ આપવાના વેકસીનેશન કાર્યક્રમમાં ૧૦૦% કામગીરી […]
અમરેલી રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે જિલ્લામાં સાહસિક પ્રવૃતિઓના તાલીમ કોર્ષ માટે ઈચ્છુક યુવક-યુવતીઓ માટે પાંચ દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. યુવાનોમાં સાહસિકતાના ગુણો વિકસે અને આવી પડેલ પુર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલીન સમયમાં જિલ્લાના યુવાનોની જેતે જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી
રમત ગમત વિભાગ દ્વારા મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક
અમરેલી જિલ્લાની 489 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા.19/1રના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં સરપંચ તથા સભ્યો માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ થઈ રહયા છે. ત્યારે આજે તા.ર/1રના રોજ એક જ દિવસમાં સરપંચ માટે 348તથા સભ્યો માટે થઈ 1710 મળી કુલ ર0પ8 ઉમેદવારીપત્રો રજૂ થયા છે. આજે તા.ર/1રના રોજ તાલુકામાંથી સરપંચ માટે 40 તથા સભ્યો માટે […]
Recent Comments