Home Archive by category અમરેલી (Page 853)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો સંવત ૨૦૭૯ ને ચૈત્ર વદ ૯ ને શુક્રવારે તા.૧૪/૦૪/૨૩ ના દિવસ આઈ ખોડિયાર માતાજી નો ૨૪ કલાક નો નવરંગ માંડવો યોજાશે સવારે ૮-૦૦ કલાકે સામૈયા થાંભલી રોપવા નું સમય સવારે ૮-૩૦ કલાકે સાંજે ૭-૦૦ કલાકે મહાપ્રસાદ થાંભલી વધાવવાનું મહુર્ત શનિવારે […]Continue Reading
અમરેલી
-અને સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમે એ દ્રષ્ટિ ખૂબ સુંદર રીતે કેળવી છે. તેમને માટે તો રવિવારે પણ સામાજિક સેવા કાજે જાણે સમર્પિત હોય તેવું જ લાગે.  આમ જોવા જઈએ તો આ સમગ્ર ટીમ સાવરકુંડલાના બંને સ્મશાનમાં લોકોને પોતાના  સ્વજનોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર સમયે કોઈ તકલીફ ન પડે એ માટે સતત પ્રયત્નશીલ […]Continue Reading
અમરેલી
અમરેલી ની સેવાભાવી સંસ્થા શકિત ગ્રુપ દ્વારા ઉનાળામાં ધોમધખતા તાપમાં બહાર વિના ચપ્પલ જવું ખુબ અધુર છે ત્યારે શકિત ગ્રુપ ના અશોકભાઈ વાળા ની લાડવાયી દિકરી હરસિદ્ધિ ના જન્મદિવસ નિમિત્તે નાના ગરીબ જરુરીયાત બાળકો ને ચપ્પલ નું વિતરણ કરી ને ધોમધખતા તાપમાં ચપ્પલ વિતરણ કરી ગરમીમાં રાહત ની હુંફ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો આ […]Continue Reading
અમરેલી
ડોદરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરા દ્વારા નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત  બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાન શાહીબાગ અમદાવાદ પૂજ્ય સ્વામીશ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી તથા ગુજરાતના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના મદદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું.આતકે પૂજ્ય Continue Reading
અમરેલી
ગઈકાલે સાવરકુંડલા લાયબ્સ કલબ સાવરકુંડલા તમામ મેમ્બર્સની એક વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલ જેમાં લાયન્સ મેમ્બર મલયભાઈ ભટ્ટના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સાથે સાથે લાયન્સ મેમ્બરને  ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરીને તાજેતરમાં જ રાજ્યપાલ દેવવ્રતજી દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો તે બદલ તેમને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ મિટિંગમાં લાયન્સ કલબ પ્રમુખ કરશનભાઈ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા મોટી કુંકાવાવ ગામ ખાતે દાતા શ્રી ગિરીશભાઈ મનસુખભાઈડોબરીયા દ્રારા નિર્માણ પામેલ પરીશ્રમ પ્રવેશદ્વારનું આજ રોજ અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને સંતોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે કુંકાવાવ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામિ પૂ. શ્રી ગોવિંદ સ્વામી, સૂર્યમુખી હનુમાન મંદિરના મહંત પૂ. ભારતીબેન, પૂ. સંત શ્રી વામનબાપુ, કુંકાવાવ તાલુકા ભાજપ Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યશ્રીની ગ્રાન્ટ હેઠળના અમરેલી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ અમરેલી જિલ્લામાં Continue Reading
અમરેલી
આમ ગણીએ તો આ યુગ જ એડવર્ટાઈઝમેન્ટનો છે..આજે એડવર્ટાઈઝમેન્ટનું પણ એક મોટું આર્થિક બઝાર છે. જો દિખતા હૈ વહીં બિકતા હૈ..!! પહલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્ર્વાસ કરે..,મેરે લંબે ઘને બાલોંકા રાજ, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, દૂધ સી સફેદી, વોશિંગ પાવડરની જાહેરાતમાં આવતાં શબ્દો પણ પુસ્તકના જ્ઞાનની જેમ પાકા થઈ જતાં હોય છે. આમ […]Continue Reading
અમરેલી
અવસાન પછી તેના અવયવો અન્ય દર્દી ઓને લાભકારકબને તે દિશામા સામાજીક જાગૃતિ નહિવત હોવાનુંકહી શકાય પરંતુ અહિ પ્રસ્તુત ધટના સમાજને નવિ દીશાઆપતો લાગણીસભર સમાજ સંદેશ બની રહે તેવો છે જેમા જોષીપરા–જુનાગઢના નવયુવાન નૈતિક હિમાંશુભાઈ જાજલ માર્ગ અકસ્માતમા બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પરિવાર દ્રારા સરાહનીય માનવીય અભીગમ અપનાવી કાર્યરત અવયવો અન્યોના જીવ બચાવવા દાન કરવાના […]Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “સ્વસ્થ ગુજરાતથી સ્વસ્થ ભારત” બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સાકાર કરવાના હેતુ સાથે  “વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૩” અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી અમરેલી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-અમરેલી સાથે સંયુક્ત રીતે  આયોજિત નિ:શુલ્ક Continue Reading