Home Archive by category અમરેલી (Page 853)

અમરેલી

અમરેલી
પોલીસ અધિક્ષક , અમરેલી ઇન્ચાર્જ.શ્રી કે જે ચૌધરી સાહેબ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ / જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ , જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે . પી . ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો સામે કડક હાથે […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓ એ રેન્જના જીલ્લાઓ માં દારૂ જુગાર જેવી ગે.કા પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેશો શોધી કાઢી ગે.કા પ્રવૃતિઓ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત અને યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગ દ્વારા પૂજ્ય નૌત્તમ સ્વામીજીની આગેવાનીમાં હરિદ્વારથી ગંગાજળ કાવડ ઉઠાવવાનો ભવ્ય દિવ્ય કાર્ય 22 /8/22 ના રોજ હરકીપૌડી હરિદ્વાર મા સંપન્ન થયો હવે ૧૮૨,વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૦૨ પૌરાણિક મહાદેવજીના મંદિરોમાં શ્રાવણમાસના અંતિમ દિવસે અખિલભારતીય સંતસમિતિના સંતો તથા હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગંગાજળથી Continue Reading
અમરેલી
અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માહિતી કચેરી દ્વારા અમરેલી સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે કચેરીની સમચારલક્ષી પ્રચાર પ્રસાર કામગીરી વધુ સરળતાથી થઈ શકે તે માટે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ સાથે પત્રકારોએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પત્રકારો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો બહોળો પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યમાં […]Continue Reading
અમરેલી
જાહેરમાં ભયજનક હથિયારો સાથે નીકળી, મારામારી કરી, મારી નાખવાની ધમકીઓ આપી, ખંડણી વસૂલ કરવી, બળજબરીથી કઢાવવું જેવા ગુન્હાઓ આચરતા વ્યક્તિ સામે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આજ રોજ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીની દરખાસ્ત આધારે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.       Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આજીપી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓ ને પકડવા તથા ગુમ થનાર ને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ એ અમરેલી જીલ્લામાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જનાર તથા ગુમ થનાર ની શોધ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિ દ્વારા આગામી તારીખ 26/08 /2022 ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટીંગ યાર્ડની અંદર ,અમરેલી ખાતે “મેનિફેસ્ટો સંવાદ અભિયાન “અને “જનસંપર્ક અભિયાન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. લોકશાહીમાં પ્રજા જ Continue Reading
અમરેલી
અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી , ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ Continue Reading