Home Archive by category અમરેલી (Page 854)

અમરેલી

અમરેલી
ખેડૂતોને વળતર મળવું જોઈએ તેને બદલે સરકાર વીમા કંપનીઓને ફાયદો કરાવી રહી  કુદરતી આફતના કારણે દ૨ે વર્ષે ખેતીમાં પાકને મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પાકને થયેલા નુકસાનનું વળતર આપવાની જવાબદારી સરકારની છે. વળતર માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કૃષિ બજેટમાં દર વર્ષે લગભગ ૨૦ થી ૨૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે. […]Continue Reading
અમરેલી
શહેરમાં છેલ્લાં સતર વર્ષથી પાલિકાની કરોડો રૂપિયાની જમીન ઉપર દબાણ કરેલ આઠ જેટલાં શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવા હાથ ધરેલ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયેલ હતો. સને.૧૯૯૮ માં ફક્ત જમીન વપરાશ માટે સાત વર્ષનાં થયેલાં કરારનો ઉલાળીયો કરી કાચા-પાકા બાંધકામો ખડકી દઈ દબાણકર્તાઓ સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવતાં ભારે ફફડાટ સાથે શહેરભરમાં […]Continue Reading
અમરેલી
વિનયન પ્રવાહમાં વિષય રાખ્યા વગર અંગ્રેજી વિશ્વ સાહિત્યના અનુવાદ શ્રી મૂ.મો.ભટ્ટે વિદ્યાર્થીઓના વિચાર ઘડતર માટે જ કર્યા લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનની વિદ્યાર્થીઓ દ્વારા થઈ અનોખી વિશિષ્ટ પ્રસ્તુતિઈશ્વરિયા સોમવાર તા.૧૧-૯-૨૦૨૩(મૂકેશ પંડિત)લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે અનોખી રીતે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ. Continue Reading
અમરેલી
સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતીમા આગેવાનો દ્રારા ટ્રેનનુ સ્વાગત કરવામા આવ્યુ અમરેલી જીલ્લાના લોકોની માગણી અન્વયે સાસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી કરવામા આવેલ પ્રયાસોના ફળ સ્વરૂપે ભારત સરકારના રૈલ મત્રાલય તરફથી વેરાવળ-બનારસ એકસપ્રેસ ટ્રેનને તા. ૧૧મી સપ્ટેમ્બરથી Continue Reading
અમરેલી
ઘાંડલા ગામના નવયુવાન આર્મીમેન કિર્તીભાઈ કાનજીભાઈ આહીર જેમને ૧૮  વર્ષ માતૃભૂમિની રક્ષા કરીને હાલ રીટાયર્ડ થયેલ છે તો તેમનું ઘાંડલા ગામે સ્કૂટર રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથોસાથ સ્વાગત સભામાં આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ કિર્તીભાઈનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલું ધારાસભ્ય સમસ્ત ઘાંડલા હડિયા પરિવારને અભિનંદન પાઠવેલ આ પ્રસંગે Continue Reading
અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં  ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયા હતા જેમાં ૫  સપ્ટેમ્બર શિક્ષક દિન વિશેષ ઊજવણી કરવામાં આવી હતી અને ત્યારે જ એસ.બી.આઇ. બ્રાંચ મેનેજર  કાલીચરન સાહેબ દ્વારા શિક્ષક દિનની શુભકામના પાઠવવામાં આવી હતી અને  એસ.બી.આઇ. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નાણાંકીય લાભ થાય તેવી બાલિકાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જન્માષ્ટમી નિમિત્તે ઊજવણી કરવામાં […]Continue Reading
અમરેલી
સુરત  જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ વ્યક્તિ સદેહ આપણી વચ્ચે ભલે નથી પણ જન જન માં જીવંત ૫૭ વર્ષના વાલજીભાઈ સખરેલિયાંને ઘરે ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા હતા : જન્માષ્ટમીની બપોરે ડોકટરે બ્રેઈનડેડ જાહેર કર્યા.. એક તરફ સુરતમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ કૃષ્ણજન્મના વધામણાં થઈ રહ્યા હતા તો બીજીતરફ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ વ્યક્તિનું જીવન, જીવનદીપ Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ  તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી આજે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના દીકરી પૂજ્ય નાથીબાઈ માં ના દેવળે જગ્યા ના મહંત પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધજારોહણ કરવામાં […]Continue Reading
અમરેલી
શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા શરબત ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુંમોરંગી ગામ ખાતે આજે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મટકી ફોડી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા મારુતિ મિત્ર મંડળ દ્વારા પ્લોટ વિસ્તાર રામાપીર મંદિર થી નીકળી ઈમામ હુસૈન ચોક થઈ મુખ્ય બજારમાં થઈ ફરી રામાપીર Continue Reading
અમરેલી
  અડાબીડ જંગલની વનરાજી વચ્ચે સ્વયંભૂપ્રગટ”શ્રી ઝાંઝનાથ મહાદેવ” “યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમર્ધમસ્ય તદાત્મનં સૃજામ્યહમ”              મહાભારતના યુદ્ધમા જન્મેલ ગીતાજીનું ગાન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યુ છે. તેમાં આપેલ ખાતરી મુજબ જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો વધારો થાય ત્યારે ભગવાન અવતાર લઈ પૃથ્વી ઉપરનો ભાર ઉતારે છે ભારતીય ભોમની Continue Reading