સેવા સોળે કળાયે ખીલે છે જયારે સેવાભાવના બળવતર બને ત્યારે..આવી ઉમદા સેવા એટલે સારહી યુથ કલબ ઓફ અમરેલીના રાહબર મુકેશ સંઘાણી દ્રારા આકાર લઈ રહેલ તપોવન આશ્રમ. ગાવડકા ચોકડી પાસે નિમાણાધિન આ આશ્રમની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા,સવિતાબેન રૂપાલા, દિલીપ સંઘાણી, જીગર રૂપાલા સહપરિવાર આવતા સંસ્થામા ચાલતી બાંધકામ સહિતની કામગીરી નિહાળી હતી,ભાવિ યોજનાઓ અંગેની માહિતી Continue Reading









Recent Comments