સાવરકુંડલા તાલુકાના વિજ્યાંનગર ગામના વતની એવા પૂર્વ કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઈ વિરજીભાઈ વઘાસિયા(વી.વી.વઘાસીયા) ઉ.વ. ૬૮નું તેમના વતન સાવરકુંડલા તાલુકામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.બનાવની મળતી વિગત મુજબ વિ.વિ.વઘાસિયા ઠવી ગામ પાસે આવેલી પોતાની વાડીએથી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે પરત પોતાના ગામ વિજ્યાંનગર પોતાની વેગન આર કારમાં આવી રહ્યા હતા ત્યારે શેલણા થી Continue Reading
















Recent Comments