Home Archive by category અમરેલી (Page 855)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના વિજ્યાંનગર ગામના વતની એવા  પૂર્વ કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઈ વિરજીભાઈ વઘાસિયા(વી.વી.વઘાસીયા) ઉ.વ. ૬૮નું તેમના વતન સાવરકુંડલા તાલુકામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.બનાવની મળતી વિગત મુજબ વિ.વિ.વઘાસિયા ઠવી ગામ પાસે આવેલી પોતાની વાડીએથી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે પરત પોતાના ગામ વિજ્યાંનગર પોતાની વેગન આર કારમાં આવી રહ્યા હતા ત્યારે શેલણા થી Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાની જહેમતથી સરકાર દ્વારા જી.આઇ.ડી.સી. સૈદ્ધાંતિક મંજૂરી મળતા પ્રથમવાર ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહા મંડળ, અને કાંટા ઉઘોગ કારો દ્વારા ધારાસભ્ય કસવાળાનું પેંડા ખવરાવીને મો મીઠું કરાવીને સન્માન કરી પ્રાણ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં અવ્વલ નંબરે પાસ થયેલા કસવાળાને વેપારીઓએ બિરદાવ્યા હતા ત્યારે કાળઝાળ ઉનાળાના ધોમધખતા તાપમાં Continue Reading
અમરેલી
ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો, બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, રત્નકલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો વગેરે ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકારશ્રી દ્વારા બે લાખ રૂપિયા નો વીમો તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાયમાં અગ્રતા આપવા ઈશ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા હતા જેમાં અમરેલી જીલ્લામાં સૌથી વધુ ઈશ્રમ કાર્ડ કાઢી પ્રથમ ક્રમે […]Continue Reading
અમરેલી
વિશ્વ નર્સિંગ ડે નીમીતે શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા ઓડીટોરીયમ હોલ ખાતે ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટના પ્રમુખ માનનીય વડીલશ્રી વસંતભાઈ ગજેરા દ્વારા કાર્યક્રમની સફળતા શુભેચ્છા સહ, આનંદ સભર ઉજવણી માટે શુભકામના, સહકાર અને અભિનંદન પાઠવવામાં આવેલ. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, ફેશન […]Continue Reading
અમરેલી
ગુજરાતની ભાજપ સરકારમાં અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ મૂલતવી રખાય અથવા તારીખો ફેરવવી પડી એટલે ગુજરાતના લાખો શિક્ષિત યુવાનો જે બેરોજગાર છે એવા લોકોને નોકરી મેળવવાના સપના ઉપર પાણી ફરી વળતું હોય છે એટલે આવી ઘટનાઓને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરવામાં આવેલી અને વારંવાર પેપર ફૂટવા બાબતેની ઘટનાઓમાં સરકારશ્રીનું ધ્યાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવા પ્રદાન કરવાના અભિગમથી દર્દીઓના પિતાના મુખમાંથી આવા  સુખદ ઉદ્ગારો સરી પડતાં અનેક કિસ્સાઓ જોવા મળે છે. આમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે ખરાં અર્થમાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજતું ભગવાન ધન્વંતરિના આદર્શ સાથે ચાલતું અનોખું આરોગ્ય ધામ સાવરકુંડલા હેલ્થ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે શ્રી નિમ્બાર્ક આશ્રમ, રાધે શ્યામ  મંદિર,ઓળીયા આયોજિત  શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં શ્રીમતી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ Continue Reading
અમરેલી
સાવરકુંડલા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા મિશન લાઈફ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા વન વિભાગની ઓફીસથી કાનાવાવ નર્સરી સુધી પર્યાવરણ જાગૃતિ માટે જાગૃત નાગરિકો, બાળકો, વી.પી.સી.ટીના મિત્રો તથા સામાજીક વનીકરણ રેન્જ સ્ટાફ દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં પર્યાવરણ બચાવો, જળ બચાવોના સુત્રોચ્ચાર સાથે સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એન્ટર થતાં જ પૂલ આવેલ છે જ્યાંથી પુષ્કળ પ્રમાણમાં વાહનો પણ પસાર થતા હોય છે પશુઓ પણ પસાર થતા હોય છે અને આ પુલની હાલત ક્યારે પણ અકસ્માત નોતરશે તેવી હાલતમાં છે ઘણા સમય પહેલા એક બાળક પુલ પરથી નીચે પડેલ પરંતુ સદનસીબે બચાવ થયો હતો. આવી ઘટના બનવા છતાં તંત્રની […]Continue Reading
અમરેલી
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંચારી રોગ, વોટર બોર્ન, વેક્ટર બોર્ન ડિસીઝ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત રીતે પાણીના ક્લોરીનેશન કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.  જિલ્લામાં હાલની પરિસ્થિતિએ સંચારી Continue Reading