
અમરેલી નગરપાલિકામાં જયારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલીની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, અમરેલીની જનતા પાસેથી ભાજપના શાસકો દ્વારા બેફામ વેરો વસુલવામાં આવે છે. જેની સામે અમરેલીની જનતાને સુવિધાના નામે માત્રને માત્ર લોલીપોપ આપવામાં આવી છે, આજે સમગ્ર અમરેલી શહેરમાં જયાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળશે જે અમરેલીની જનતાના આરોગ્ય સાથે ભાજપના શાસકો […]Continue Reading
Recent Comments