Home Archive by category અમરેલી (Page 855)

અમરેલી

અમરેલી
અમરેલી નગરપાલિકામાં જયારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલીની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, અમરેલીની જનતા પાસેથી ભાજપના શાસકો દ્વારા બેફામ વેરો વસુલવામાં આવે છે. જેની સામે અમરેલીની જનતાને સુવિધાના નામે માત્રને માત્ર લોલીપોપ આપવામાં આવી છે, આજે સમગ્ર અમરેલી શહેરમાં જયાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળશે જે અમરેલીની જનતાના આરોગ્ય સાથે ભાજપના શાસકો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અતિ પૌરાણિક અને ભુવા ગામનું આકર્ષણનું કેન્દ્ર એવી ભુવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નયનાબેન પરમાર ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રતિભા શિક્ષક એવોર્ડથી સન્માનિત કરી સમગ્ર સાવરકુંડલા પંથક અને ભુવા ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા આચાર્યશ્રીને સન્માનિત Continue Reading
અમરેલી
 સાવરકુંડલા ના અખેડા પાસે આવેલો નાવલી નો પુલ હાલ જોખમી બન્યો છે અહીં   તંત્ર તરફ થી નવી રેલિંગ બની રહી છે જે રેલિંગ એક તરફ ફિટ ન કરી હોવાના કારણે જોખમ ઉભું થયું છે નાવલી ના પુલ પર એક તરફ  નદી છે જે 20 ફૂટ ઊંડાઈ છે જેથી અહીં ધારી જુનાગઢ હાથસની રોડ પર જતાં […]Continue Reading
અમરેલી
અમરેલીનાં શહેરીજનોની સુખાકારી અર્થે ભા.જ.પ. શાસિત અમરેલી નગરપાલિકાનાં સત્તાધિશોએ ભારે જહેમત ઉઠાવેલ છે . શહેરનાં તમામ રોડ સી.સી. તેમજ પેવર બ્લોકથી મઢાઈ જાય તે દિશામાં કમરકસી રહેલ છે , ત્યારે અમરેલી શહેરનાં હાર્દસમા ડો . જીવરાજ મહેતા ચોક થી પાણી દરવાજા સુધીનાં રોડને નવો બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ।.૩૮.૦૦ લાખની મંજૂરી આપી દેવામાં આવેલ હોવા […]Continue Reading
અમરેલી
ગુજરાતમાં રોજ બે – પાંચ બનાવો બની રહ્યા છે..રખડતા – ભટકતા આખલા થી રેઢિયાળ ઢોરને કારણે વાહન ચાલક સાથે અથવા રાહદારી ને અડફેટે લેવાથી ગંભીર ઈજા થાય છે અથવા તો મોતને ભેટ છે ના બનાવો બની રહ્યાં છે ને વિકાસના ગુણગાન ગાતી રાજ્યની ભાજપ સરકાર ગંભીર નથી.. રેઢિયાળ ઢોરને કારણે હવે તો ઘરની બહાર નીકળવા […]Continue Reading
અમરેલી
દેશના પશુધનનું જતન થાય, ડેરી ઉદ્યોગ ઉત્પાદનોમા વધુ અગ્રેસર નિવડે, બાગાયત ખેતિ દ્રારા કિસાનો વધુ ઉત્પાદન અને સારૂ વળતર મેળવી શકે તેમજ નાના–મધ્યમ ઉદ્યોગોમા નવિનતમ્સુ ધારાવધારા સાથે નવી પ્રોત્સાહક નિતિના સહિયારા આદાન–પ્રદાનમા સહકાર–સરકારે હાથ મીલાવી કેટલાક અસરકારકસુધારા વધારાના સંકલ્પો જાહેર કર્યા છે તેમ દેશની રાજધાની દિલ્હી ખાતે આ અંગેની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધતા Continue Reading
અમરેલી
સાવરકુંડલા – લીલીયાનાં વિસ્તારના લીલીયા ગામે જાહેર રોડ રસ્તા પર ગટરગંગાના પાણી વહી રહ્યાં છે અને આવા પ્રાણપ્રશ્રનોનું સંજ્ઞાન લેનાર કોઈ જોવા મળતું ન હતું તેવા આ કટોકટીના સમયે સાવરકુંડલા લીલીયાના આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ નાકરાણીએ લોકોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે મેદાનમાં ઉતાર્યા છે. આમ તો  લીલીયા પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી જાહેર […]Continue Reading
અમરેલી
 નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૪/૮/ ૨૦૨૨ના રોજ વેલકમ ડેની ઉજવણી કરવામાં આવી ,જેમાં અધ્યક્ષ તરીકે શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, અતિથિ વિશેષ તરીકે પ્રા.ડો. કેતનભાઇ કાનપરિયા તથા શ્રીમતી ગીતાબેન જોશી ઉપસ્થિત હતા .કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને આવકારવામાં આવી, તથા વર્ષભર જે પણ Continue Reading
અમરેલી
ગુજરાત કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ સમૃદ્ધ અને ધાર્મિક અને આધ્યાત્મિક રીતે  આસ્થાનું કેન્દ્ર ધરાવતું રાજ્ય છે. અહીં ૨૩ જેટલા વન્યપ્રાણી અભ્યારણ્યો અને ૪ નેશનલ પાર્ક આવેલા છે તો નર્મદા, સાબરમતી અને તાપી જેવી નદીઓનો પ્રવાહ પણ છે. ગુજરાતને ૧,૬૦૦ કી.મી.નો લાંબો દરિયાકિનારો મળ્યો છે. દ્વારકા, સોમનાથ જેવા તીર્થસ્થાનો પણ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે આવેલા છે. આમ, […]Continue Reading
અમરેલી
‘ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ડબલ એન્જિન સરકારની જન કલ્યાણકારી યોજનાઓના કારણે જન-જન સુધી લાભ પહોંચી રહ્યો છે. આવી જ કલ્યાણકારી આરોગ્યની યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જન આરોગ્ય કાર્ડના કારણે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના જાળિયા ગામના રહેવાસી સંદિપભાઈ ખોડાભાઈ સોલંકીને હાર્ટ એટેક   બાદ નવજીવન મળ્યું Continue Reading