Home Archive by category અમરેલી (Page 855)

અમરેલી

અમરેલી
બાબરા પૂર્વ યુવા સંસ્કૃતિ અને રમત ગમત વિભાગ ના મંત્રી બાવકુભાઈ ઉઘાડ નું સ્પર્શી જતું જાહેર જીવન પૂર્વ મંત્રી ઉઘાડ દ્વારા નાના માં નાની વ્યક્તિ ઓના સામાજિક ધાર્મિક પ્રસંગો માં હાજરી લોકો વચ્ચે જઈ તેની સમસ્યા ઓ જાણી અને વિવિધ વિભાગો માં સકારાત્મક રજૂઆતો કરી ઉકેલવા ની દુરંદેશી થી સામાજિક સેવા પ્રદાન થી ઠેર ઠેર […]Continue Reading
અમરેલી
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધીરેનદ્રસિંહ તોમર ઉપસ્થિતિ માં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી માળા કુંડા વિતરણContinue Reading
અમરેલી
દામનગર શહેર ના વેપારી ઓને સુવિધા ના આપો તો ચાલશે પણ દુવિધા માંથી મુક્તિ આપો લુહાર શેરી વેપારી ઓ ઉપર દયા રાખો અતિ ધમધમ તા બજાર માં રાબડી રાજ દૂર કરો સોની કટલેરી હોજીયરી બેંક મોલ ગ્રાહક વસ્તુ ભંડાર ધરાવતા આ બજાર માં ગ્રાહકો ચાલે ક્યાં ? દાઉદી વ્હોરા ની મસ્જિદ થી લઈ અજમેરા શોપિંગ […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા કચેરી ને ઠાંસારોડ મફત પ્લોટ રહીશો એ આવેદન પત્ર પાઠવી માર્ગ કાંઠે મોડી રાત્રી સુધી ધમધમતા ઈંડા આમલેટ માસ મટન ના સ્ટોલ વસાહત થી બહાર અન્યત્ર ખસેડવા માંગ ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના મુખ્ય રસ્તા ઉપર સરકારી માર્ગ કાંઠે આડશો માંડવા કરી વેચાણ થતા ઈંડા માસ મટન ની દુકાનો દૂર કરવી મોડી […]Continue Reading
અમરેલી
વડોદરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરા દ્વારા નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત  બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાન શાહીબાગ અમદાવાદ પૂજ્ય સ્વામીશ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી તથા ગુજરાતના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના મદદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું. આતકે Continue Reading
અમરેલી
ચૈત્ર મહિનો મહિનો એટલે કીડીને કીડીયારૂ પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે ત્યારે સાવરકુંડલાના સેવાભાવી યુવાનો દ્વારા જયેશભાઈ માટલીયા મુંબઈ, રાહુલભાઈ મહેતા સુરત, કમલેશભાઈ ગઢિયાના સહયોગ થી ૨૦૦ જેટલા શ્રીફળમાંથી પાણી કાઢી તેમાં હોલ પાડીને શુધ્ધ ઘી, રવો, ખાંડનું બુરૂ, ચોખાનો લોટ મિશ્ર કરી ભરવામાં આવ્યા જે નારિયેળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧ ના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો તા.૧૦ /૪/૨૦૨૩ ના જનતબાગ ખાતે વિદાય સમારંભ યોજાયેલ. ધોરણ છ થી આઠ ના બધા જ વિદ્યાર્થીઓ તથા ધોરણ છ થી આઠના શિક્ષકો હિતેશભાઈ, શિલ્પાબેન ,કલ્પેશભાઈ, નમ્રતાબેન ,તથા રૂબીનાબેન ઉપસ્થિત રહ્યા હતા. જનતા બાગના મનોરમ્ય વાતાવરણમાં બાળકો ખુશ થઈ ગયા હતા. […]Continue Reading
અમરેલી
ગરીબ અને સામાન્ય માણસને કેટલી મુશ્કેલીઓ સાથે જીવન જીવવું પડતું હોય છે ? કાચા મકાનમાં રહેવું, ચોમાસે પડતી મુશ્કેલીઓ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો ગરીબ અને સામાન્ય માણસને કરવો પડતો હોય છે. ગરીબ અને સામાન્ય માણસના ઘરના ઘર બની રહે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય થકી લોકોને સધિયારો આપવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં લોકોના પાકાં ઘરનાં ઘરનું […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર ચારેક કી.મી. દૂર  ગિરધરવાવ આવેલ છે. આ અતિ પ્રાચીન વાવ લગભગ ૨૫૦ વર્ષ જૂની હોવાનો અંદાજ છે  અને ખૂબજ સુંદર બાંધણીથી બંધાયેલ છે. આ વાવ ગિરધરલાલ પારેખની સ્મૃતિમાં બાંધવામાં આવેલ. આ વાવ તરફ પુરાતત્વ વિભાગ જાણે ઓરમાયું વર્તન રાખતું હોય તેવું લાગે છે. એ તો ગિરધરવાવનાં કિસ્મત ખુલ્યા કે આ તમામ […]Continue Reading
અમરેલી
પ્રખ્યાત ભજનિક શ્રી હેમંતભાઈ ચૌહાણ  કે જેઓને હાલમાં જ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હેમંતભાઈ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી  તથા શ્રી મોરારીબાપુના  હૃદયસ્થ વિડીયોગ્રાફર એવા શ્રી ધર્મેશભાઈ ગોંડલીયાના ખબર અંતર પૂછ્યા.  આ સંસ્થાની સેવાભાવી તથા  નિઃશુલ્ક કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ તેઓએ સંસ્થાના Continue Reading