Home Archive by category અમરેલી (Page 859)

અમરેલી

અમરેલી
સમસ્ત વાળા ગોઠીપરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા ગાત્રાળ ધામ દેવગામ મુકામે રાખવામાં આવેલ છે તે સંદર્ભે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબને આમંત્રણ પાઠવતા સમસ્ત ગોઠી વાળા પરિવારના પ્રમુખ શ્રી જીતુભાઈ વાળા તેમજ ઉપ પ્રમુખ શ્રી ટીસુબાપુ માયાપાદર દરબાર આમંત્રણ પાઠવ્યું છે.Continue Reading
અમરેલી
દામનગર ના છભાડીયા રોડ વાવટેશ્વર હનુમાનજી મંદિર ગોપાલધામ આશ્રમ આયોજિત શ્રી રામચરિત્ર માનસ યજ્ઞયજ્ઞ નો શાસ્ત્રી જીતુભાઇ ત્રિવેદી (ચિરોડાવાળા) ના વ્યાસાસને પ્રારંભ મહંત શ્રી કૃષ્ણદાસ બાપુ પંચ દીગંબર અખાડા ગુરૂ શ્રી ગોપાલદાસબાપુ આશ્રમ વાવટેશ્વર હનુમાનજી મંદિર પરિસર માં સેવક સમુદાય દ્વારા આયોજિત રામકથા ચૈત્રવદ એકમ ને તા.૦૭/૦૪/૨૩ ને  શુક્રવાર ના રોજ પ્રારંભ  શ્રી રામચરિત્ર માનસ Continue Reading
અમરેલી
અમરેલી બોટાદ ભાવનગર ત્રણ જિલ્લા માં પાંચ થી વધુ તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી લાખો શ્રધ્ધાળુ ભાવિકો નો બુધવાર ની મોડી રાત્રી એ પદયાત્રા કરતા પહોંચ્યા દાદા ના દર્શને  પદયાત્રા કરતા શ્રધ્ધાળુ ભાવિકો માટે અમરેલી થી લઈ ભુરખિયા સિહોર તાલુકા ના ગ્રામ્ય થી લઈ ભુરખિયા ગારીયાધાર પાલીતાણા ના ગ્રામ્ય લઈ ભુરખિયા સુધી દશે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક આગામી તા.૦૮ એપ્રિલ, ૨૩ સુધી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. રેલવે ક્રોસિંગ નં.૬૨ નજીક રેલવે ક્રોસિંગ નં.૬૧ પર તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે,  તે અંગે જાહેર જનતાને નોંધ લેવા સાવરકુંડલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામા આગામી તા.૦૯ એપ્રિલ, ૨૩ને રવિવારના રોજ જિલ્લાના ૬૪ પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પર જુનિયર ક્લાર્ક (વહિવટ/હિસાબી) સંવર્ગની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ચીફ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વડપણ હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનારી પરીક્ષા માટે ખંડ નિરિક્ષક, રુટ Continue Reading
અમરેલી
તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા આઈએએસ ઓફિસરોની ખૂબ જ મોટી સંખ્યામાં બદલી કરવામાં આવેલ જેમાં અમરેલીમાં પણ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના સ્થાને નવા કલેક્ટર શ્રી અજય દહીયા સાહેબની નિમણૂંક થતા આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો નિકુંજભાઈ સાવલિયા,રવિભાઈ ધાનાણી,ભાર્ગવભાઈ મહેતા, રવિભાઈ બસીયા, સુખાભાઈ વાળા, કેવિનભાઈ ગજેરા,જે કે સોહલીયા સહિતનાઓએ કલેકટર શ્રી અજય દહીયા સાહેબનું અમરેલીમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલ પાડર શીંગા ખોડિયાર મંદિર ખાતે આજ રોજ હનુમાનજી મહારાજના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો અને મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન તેમજ  મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો તેમજ પાડરશીંગા ખોડિયાર મંદિર ખાતે સીતારામ ગ્રુપ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવેલ.Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે આંબરડી પે.સે. શાળામાં હનુમાન જયંતિ પ્રસંગે આંબરડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા અત્યારની પેઢીને આ દરેક વિભૂતિ શું હતી.? રામાયણમાં શું ભૂમિકા હતી? તે દરેક પાત્રોનો પરિચય આપવામાં આવ્યો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રામજનો તરફથી દરેક બાળકોને ગુંદી ગાંઠીયાની પ્રસાદી આપવામાં આવી. પરીક્ષાનો Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર એટલે ધર્મપ્રેમીઓનું અનોખું શહેર.. ખાસકરીને હનુમાનજીના ભક્તગણોની અહીં નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે. આમ તો સાવરકુંડલા શહેરમાં હનુમાન ચાલીસાનું ગાન કરાવતાં પણ ઘણાં મંડળો છે. જો કે ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. સાવરકુંડલા શહેરમાં તો ઠેર ઠેર હનુમાનજી મંદિર આવેલ છે.તેમાં પણ આજે હનુમાનનજીનો પ્રાગટ્યોત્સવ એટલે હનુમાનજીના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા ગામના ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભાવભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ ભુવા ગામના  ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભારે આસ્થા અને ભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.Continue Reading