Home Archive by category અમરેલી (Page 862)

અમરેલી

અમરેલી
ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના નવનિયુક્ત પ્રમુખ મંયકભાઇ નાયક પ્રથમ વાર તા.૪/૪/૨૦૨૩ ને મંગળવાર ના રોજ અમરેલીન પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ની પાવનધરા પર આગમન થઈ રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા તેમજ જિલ્લા બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતયાંના માર્ગદર્શન નીચે કાર્યક્રમની જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો Continue Reading
અમરેલી
રાજયમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહયા છે ત્યારે આવા વિકટ સમયે વ્યકિતને સીપીઆરની પ્રાથમિક સારવાર આપીનેવ્યકિતનો જિવ બચાવી શકાય તેવા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્રારા તા.ર એપ્રિલ ર૦ર૩ ના રોજ રાજયનાં તમામ જીલ્લાઓમાં ભારતીયજનતા પાર્ટી નો દરેક કાર્યક્રમ આ સીપીઆર મારફતે પ્રાથમિક સારવાર આપી શકે તે માટે દરેક […]Continue Reading
અમરેલી
RTE ACT-2009 અંતર્ગત RTE પ્રવેશ માટે તા.૧૦ એપ્રિલ થી ૨૨ એપ્રિલ, ૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પરથી ભરી શકાશે. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની નકલ પોતાની પાસે રાખવાની રહે છે અને તે ક્યાંય જમા કરાવવાની નથી. અરજીકર્તા અને વાલીઓ માટે કેટલીક સૂચનાઓ છે તે ખાસ ધ્યાને લેવાની રહે છે. (૧) આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આપનું ફોર્મ જિલ્લા […]Continue Reading
અમરેલી
તારીખ ૨૭-૩-૨૦૨૩ના રોજ ખડસલી પ્રાથમિક શાળાના ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ યોજાયો. ધોરણ આઠના બાળકોએ શાળાને ભારતમાતાની તસવીર તથા ત્રણ ખુરશી ભેટ અર્પણ કરી હતી. આ વિદાય સમારંભ પ્રસંગે બાળકોએ પોતાના અનુભવો રજૂ કર્યા અને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો. શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રોએ બાળકોને ખૂબ આગળ વધવાની સલાહ આપી અને જીવનમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે ખડસલી સરકારી પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએસ પરીક્ષામાં સ્કોલરશિપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું.  પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએમએસ પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષક કિરીટભાઈ રાઠોડ તેમજ આ શાળાના આચાર્ય જયેશભાઈ નિનામા તેમજ સ્ટાફ બિરદાવ્યા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્વારા અમરેલી જિલ્લામાં વાહન ચોરી, લુંટ સહિતના મિલકત -સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે […]Continue Reading
અમરેલી
શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે  તા.૬ /૪/૨૦૨૩ને ગુરૂવાર ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજી મહારાજની મહાઆરતી  સાત કલાકે, મહાપ્રસાદ સાત ત્રીસ  કલાકે સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલ દ્વારા તા.૨૫/૦૩/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી એનએસએસની ખાસ વાર્ષિક શિબિરનું આયોજન ધજડી મુકામે કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત શિબિરના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં સાવરકુંડલા/લીલીયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી, ધજડી ગામના સરપંચશ્રી ભરતભાઈ ધડુક, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ઐતિહાસિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાતાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરેશ પાનસુરીયા દ્વારા રામનવમીની આગલી રાત્રે શહેરને સુશોભિત કરતા યુવાનોને રાત્રે નાસ્તો તથા આઇસ્ક્રીમ ખવડાવી લોકોના દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન જે કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સરપ્રાઇઝ મુલાકાત લેતાં પૂ. મોરારી બાપુ. નવા બિલ્ડીંગ ભરોસાના તમામ વિભાગોની મુલાકાત લીધી અને અહીં ઉપચારાર્થે આવેલ દર્દીઓની મુલાકાત લીધી અને દર્દીઓએ પણ આ હોસ્પિટલની મેડિકલ સારવાર અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી બાપુના આશીર્વાદ લીધા હતા. પૂ. બાપુએ પણ હોસ્પિટલની કામગીરી સંદર્ભે પૂર્ણ સંતોષ અને […]Continue Reading