Home Archive by category અમરેલી (Page 863)

અમરેલી

અમરેલી
જેમા ધારી તાલુકાના મોણવેલ, ભાડેર, નીચા, વિરપુર, શગણી, ચિંતા, મીઠાપર અને ગોપાલગામ તાલુકા પંચાયત સીટમાં આવતા ગામોના પ્રશ્નો સાબી અધિકારીઓની હાજરીમા સમસ્યાઓના ઉકેલ લાવવાનો પ્રયાસ ક્યો આજ તા. ૧૦ ૫૨૦૨૩ – બુધવારના રોજ પ્રવાસના ત્રીજા દિવસે અમરેલીના મારાદ શ્રી નારણભાઈ કાછડીયા અને હારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી .વી.કાકડીવાએ હરી-બગસરા-ખભા વિધનસભા હેઠલ આવતી મોણવેલ, ભાડેર, ખીચા, Continue Reading
અમરેલી
અમરેલી. સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૯૭મું ચક્ષુદાન સ્વીકારાયું સેવાભાવી મેહુલ વ્યાસ દ્વારા ૫૦૧ ચક્ષુદાન લેવાયાં આંખો મોકલવામાં શીતલ આઈસ્ક્રીમ વાળા ભૂપતભાઈ ભુવાનો સહયોગ  અમરેલી ના જેસીંગપરા વિસ્તારમાં વસતાં સવિતાબેન સવજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૮)નું  તા.૯-૫-૨૦૨૩ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.  નેત્રદાન અંગે જાગૃતિ દાખવતાં Continue Reading
અમરેલી
બગસરા મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવીની દુનિયાથી અલગ રહી મેદાનનો સદુપયોગ કરતા અને વેકેશન માણતા બાળકો વાલીઓ અને શિક્ષકોએ પણ આપ્યો સહકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો દસ દિવસનો સમર કેમ્પ શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ બગસરા મુકામે સંપન્ન થયો. દસ દિવસ ચાલેલા આ કેમ્પમાં જુદી જુદી રમતમાં ૧૨૦ ખેલાડીઓએ ભાગ લીધો. કેમ્પમાં રાયફલ […]Continue Reading
અમરેલી
અમરેલી કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળને PFI સાથે જોડવાની અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બજરંગ દળ તેના શિસ્તબદ્ધ સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે, તેથી આગામી વિરોધ સ્વરૂપ બજરંગ દળ સાપ્તાહિક મીટીંગમાં “કુમતિ નિવાર સુમિત કે સંગી” દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસા વિશ્વ Continue Reading
અમરેલી
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં વસતાં સવિતાબેન સવજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૮)નું તા.૯-૫-૨૦૨૩ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.નેત્રદાન અંગે જાગૃતિ દાખવતાં અમરેલીના ખેડૂત અગ્રણી ભરતભાઈ (સુરત), ભદ્રેશભાઈ (પૂર્વ નગર સેવક), ઘનશ્યામભાઈ માંગરોળિયા તેમજ ભારતીબેન મનસુખભાઈ કોલડિયાના માતુશ્રીના અવસાન બાદ ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને તેઓએ Continue Reading
અમરેલી
વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લા સહિતની કુલ – ૨૪ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર  અર્બન હેલ્થ સેન્ટર ઉપલક્ષમાં આજે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ માતા શિશુની સંભાળનો દિવસ.. આમ મમતા દિવસે જે તે વિસ્તારના સગર્ભા મહિલાઓની વિનામૂલ્યે તપાસ, રસીકરણ, લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે. અને પાંચ વર્ષ કે તેથી નીચેની વયના તમામ શિશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવે છે. આજે જે તે કેન્દ્રો પર સગર્ભા મહિલાઓને વિવિધ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના સામાજિક કાર્યકર ચિરાગભાઈ વિનુભાઈ હીરપરા દ્વારા મુખ્યમંત્રી મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા સાવરકુંડલા શહેરની ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઇ ને સરકારશ્રી દ્વારા સાવરકુંડલા શહેર માટે થોડા સમય પહેલા નવો બાયપાસ રોડ ખુલ્લો મુકવામાં આવેલ છે. એ સંદર્ભે બાયપાસ પર ક્રોસ થતા સ્ટેટ રોડ પર નાના મોટા અકસ્માતો બને છે તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા મુકામે બરવાળીયા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથામૃતમમાં આશીર્વચન દેવા પધારેલ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સત્સંગ મહાસભા વડતાલ ધામના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામીજીનું હિન્દુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રી દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે Continue Reading
અમરેલી
ગત તા. ૦૮ મે ૨૦૨૩ થી પ્રારંભ કરવામા આવેલ ધારી વિધાનસભા સીટના પ્રવાસ અતર્ગત આજ તા. ૦૯ ના રોજ એટલે કે પ્રવાસના બીજા દિવસે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જ.વી.કાકડીયાએ વિધાનસભા હેઠળ આવતી શીલાણા, હડાળા, ખારી, જુના વાઘણીયા, બાલાપુર, માવજીજવા, ડેરી પીપરીયા અને જુની હળીયાદ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડયો […]Continue Reading