Home Archive by category અમરેલી (Page 863)

અમરેલી

અમરેલી
     શાળાકીય રમતોત્સવની ભાવનગર ગ્રામ્ય ની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે તારીખ:૪/૯/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ ,જેમાં મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી.એ .વાળા ના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ 1 થી 3 માં 8 મેડલ મેળવ્યા હતા બાળકોના મેનેજર તરીકે શાળાના શિક્ષક કરમશીભાઈ ખસિયાએ કામગીરી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને લોકો પણ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે તે અંગે સતત ચિંતત હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.હાલમાં જ સાવરકુંડલા શહેરમાં  જાહેર શૌચાલયો પર્યાપ્ત માત્રામાં નથી એવું ધારાસભ્યશ્રીને ધ્યાને આવતાં ખુદ શહેરની લટારે નીકળી શહેરની આ સંદર્ભે પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરતાં જોવા મળેલ. આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે મહાન ઓલિયા પીર સૈયદ ગુલામઅલિબાપુ કાદરીની દરગાહે ચાદર ચઢવાનો એક કાર્યક્રમ અમરેલી જિલ્લા કૉંગ્રેસ માઈનોરેટીના ચેરમેન રસુલભાઈ કુરેશીના પ્રમુખ સ્થાને અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરીની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં અને સાવરકુંડલા શહેર કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાંની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા શાનદાર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શોરાવાડી સોસાયટી દ્રારા સોસાયટીના રહીશોની જનરલ મીટીંગ ૩/૯/૨૩ના રોજ રાત્રે ૯  કલાકે કેશરીનંદન હનુમાનજીના મંદિર ખાતે મળેલ. જેમાં સોસાયટીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવેલ. છેલ્લા ચાર વર્ષથી કોઈ પ્રમુખ નથી તેથી સર્વાનુમતે સોસાયટીના રહીશ બળવંતભાઈ મહેતાને પ્રમુખ બનાવવા માટે સહમતી આપેલ. તેમજ પ્રકાશભાઈ મૈસુરીયાને ઉપપ્રમુખ બનાવવામા આવેલ. આ ઉપરાંત શોરાવાડી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત  શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાની વિદ્યાર્થીની વાઘેલા હેતલ બળવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એન.એસ.એસ.વિભાગ દ્વારા યોજાયેલ Pre RD camp ma પસંદ પામેલ ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇન્ટર યુનિવર્સિટી Pre RD camp ma પસંદ થઈ આગામી ૧/૧૧/૨૦૨૩ થી ૧૦/૧૧/૨૦૨૩  સુધી વિજયવાડા (આંધ્રપ્રદેશ)ખાતે પરેડમા ભાગ Continue Reading
અમરેલી
દામનગર  શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામા  તા.૦૧/૦૯/૨૩ થી શરૂ થયેલ સ્વચ્છ તા પખવાડિયાની ઉજવણી.તાજેતર માં શ્રી આંસોદર  પ્રાથમિક  શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઊજવણી શરૂ કરવામાં. આવેલ જેમા તા.૦૧/૦૯/૨૩ ના રોજ  પૂર્વ આયોજન  અને શપથ લેવામાં આવેલ. તા.૦૨/૦૯/૨૩  ના રોજ  સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમા વાલી સાથે સ્વચ્છતા આપણી સહિયારી જવાબદારી,શાળામાં સાબુ બેન્કનું મહત્ત્વ, શાળામાં Continue Reading
અમરેલી
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ આગામી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઇદે મિલાદ સહિત ના ધાર્મિક પર્વો ની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલ માં થાય કોમી એકતા સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી પરસ્પર ઉજવણી થાય તે માટે સ્થાનિક અગ્રણી ઓ સાથે પી એસ આઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી  ૨૪  ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અર્પણ કરાયો.  ગુજરાતના સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ ઝી ૨૪ ચેનલના દીક્ષિતભાઈની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ માનવસેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર Continue Reading
અમરેલી
બસ હવે બગીચામાં પ્રવેશ ફી નાબૂદ થાય તેવી આશા સાથે.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવારોડ પર મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખ સમેત નગરપાલિકા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા […]Continue Reading
અમરેલી
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને  ધ્યાનમાં રાખી તા- ૧/૯/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં  ૩૧૯માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ  ડોકટરો દ્વારા ૯૩ જેટલા મોતિયાના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર Continue Reading