Home Archive by category અમરેલી (Page 864)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૦૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ગુજકેટ-૨૦૨૩ પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર લેવામાં આવશે.  વિદ્યાર્થીઓ, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા  અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જિલ્લાના તમામ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની બહેનોની અભ્યાસ તથા સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં પણ આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વર્ષ ૨૦૨૨માં સેમેસ્ટર ૬ માં સમગ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે ચૌહાણ પુજા વિનુભાઈ.તથા નવમું સ્થાન મેળવ્યું છે દેવમુરારી જ્યોતિ ઘનશ્યામભાઈ. જે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા બ્રાંચ શાળા નેબર બે માં બેગલેસ દિવસ અંતર્ગતની પ્રવૃત્તિ સંદર્ભે ધોરણ છ થી આઠની દિકરીઓને વિજ્ઞાન શિક્ષિકા શ્રી અંકિતાબેન ઠુંમર દ્વારા ભરતકામના તમામ ટાંકાઓ શીખવવામાં  આવેલ.  આજના રેડીમેઈડ યુગમાં ભરતકામના કૌશલ્યને  પ્રોત્સાહન મળે તેવો શિક્ષણના ભાગરૂપેનો આ સ્તુત્ય પ્રયાસ જ ગણાય. ખરાં અર્થમાં જોવા જઈએ તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં સનરાઈઝ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાઓ,ચૌહાણ સોહબ્યા તોફિકભાઈ અને મીઠાણી અક્સા ઇમરાનભાઈ. આ બન્ને બહેનોએ ફકત આઠ વરસ ની ઉંમરે આખો રમઝાન એટલે કે 30 રોજા રાખવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. આટલી નાની ઉંમરે આટલી મોટી તપસ્યા..!! અરે તંદુરસ્ત અને હટ્ટાકટ્ટા યુવાનો પણ આંખો રમઝાન રોઝા રાખી શકતા નથી. આજે સતત નવમુ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પવિત્ર રમજાન માસ એટલે સબ્ર નો મહિનો ધાર્મિક પંચાંગ ના નવ માં માસ ચંદ્ર માસ એટલે રમજાન માસ અલ્લાહ ની બંદગી કરતા બાળ રોજેદાર ની સબ્ર રાખી ઇસ્લામ ની કઠોર સાધના કરતા બાળકો દામનગર શહેર ના સીતારામનગર અને ઠાંસા રોડ વિસ્તાર ના બાળકો એ રોઝા ની કઠોર સાધના કરી સબ્ર દર્શવાતા બાળ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૬માં અમરાપરા વિસ્તારમાં નદીકાંઠે ઢોરા ઉપર પછાત વિસ્તારમાં લોકોનો વર્ષો જુનો ગટરનો પ્રશ્નની રજુઆત વિસ્તારના લોકો તરફથી અમને અવાર નવાર કરતા જેથી વોર્ડના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા તેમજ નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઇ દોશીને રજુઆત કરતા તેઓ એ વિવેકાધન ગ્રાન્ટ Continue Reading
અમરેલી
સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ […]Continue Reading
અમરેલી
રામનવમી ના રોજ  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે ધજડી ગામમા નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા ધજડી ગામ તથા આજુબાજુના ગામ ના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો.કેમ્પ માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ માંથી […]Continue Reading
અમરેલી
આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે ત્રીવિધ કાર્યક્ર્મ આયોજન કરવામાં આવેલું હતું જેમા,ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ , વાર્ષિકોત્સવ તેમજ  સમૂહ ભેળનો કાર્યક્રમ , રુદ્રાક્ષનો બર્થ ડે સેલિબ્રેશન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું, વાર્ષિકોત્સવમાં નાટય કરણ, ચાલો એક મિનિટ હસીએ, તેરી મિટ્ટી મેં મિલ જાના, મણીકરણી કા દેશભક્તિ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ઐતિહાસિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરેશ પાનસુરીયા દ્વારા રામનવમીની આગલી રાત્રે શહેરને સુશોભિત કરતા યુવાનોને રાત્રે નાસ્તો તથા આઇસ્ક્રીમ ખવડાવી લોકોના દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન જે કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા Continue Reading