Home Archive by category અમરેલી (Page 865)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને તેની નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓની નોંધ લઈને સ્વ. શ્રી નાગજીભાઈ દુદાભાઈ જ્યાણીના સ્મરણાર્થે તેમના પુત્ર મનુભાઈ નાગજીભાઈ જ્યાણીએ સંસ્થાને ૩૦૦ મણ ઘઉં અનુદાન પેટે અર્પણ કર્યા.  સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે નિશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને કે. કે. હાઈસ્કૂલ એન. એસ. એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે ધજડી ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. ધજડી ગામ તથા આજુબાજુના ગામના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.  તારીખ ૩૦-૦૩-૨૦૨૩ના રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. […]Continue Reading
અમરેલી
આમ તો રામનવમી એટલે જ રામજન્મોત્સવનું  અનેરુ પર્વ ભગવાન શ્રી રામનાં જેટલાં પણ ગુણ ગાઈએ શબ્દો ઓછા પડે. રામરાજ્યની પરિકલ્પના સાકાર થશે એટલે સબ જગ રામમયી જ બનશે. ગતરોજ રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનાર્થે નાનાં નાનાં ભૂલકાઓ પણ શહેરમાં નીકળેલાં. આમ તો વડીલો ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રાના દર્શનાર્થે નીકળે તો પછી નાના નાનાં […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિરે ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ યોજાયો સમગ્ર સૌરાષ્ટ્ર ના ૧૮ થી વધુ ગ્રામ્ય બાબરા ઉટવડ નવાણિયા ખાખરીયા અટકોટ ગળકોટડી જલાલપુર લીમડા ખાંભડા તાજપર લાઠી દામનગર ભંમરીયા વાળુંકડ સહિત ભાવનગર સુરત અમદાવાદ ના શહેરી વિસ્તારો માંથી સમસ્ત ભાતિયા પરિવાર ના કુટુંબીજનો એકસત્ર થયા સમસ્ત ભાતિયા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભવ્ય રામજન્મોત્સવ રથયાત્રા યોજાય શહેર માં બપોર પછી રામજી મંદિર થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી શહેર ના વિવિધ વિસ્તારો માં રથયાત્રા માં જય જય શ્રી રામ ના ગગન ભેદી નારા સાથે ફરી શહેર ની મુખ્ય બજારો માં રથયાત્રા રૂટ ઉપર ઠેર ઠેર ચા પાણી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ રામજન્મોત્સવની  ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. રામજન્મોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ધર્મપ્રેમી જનતા પણ ઠેર ઠેર દર્શનાર્થે ઉમટી પડી. સાવરકુંડલા શહેરમાં આજરોજ શ્રી રામજન્મોત્સવની ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. શહેરમાં રામજન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી. આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના વાહનો સાથે Continue Reading
અમરેલી
શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળાનો શૈક્ષણિક પ્રવાસ શાળાનો એક દિવસે શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યું જેમાં ભુરખીયા હનુમાનજી, શ્રી ખોડીયાર માતાજી ડુંગર પર, શાખપુર, ગૌતમેશ્વર મહાદેવ, અને મોટા ચારોડિયા મુકામે શ્રી નાનાલાલભાઈ બાલાશંકરના ધરે વૈજ્ઞાનિક લેબ તેમજ સંગ્રહાલયની મુલાકાત લીધી. સૌ પ્રથમ મોટા ચરોડિયા પહોંચતા શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળાના ૭૦ બાળકો તેમજ પાંચ શિક્ષકશ્રી એ સરસ Continue Reading
અમરેલી
સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સાવરકુંડલા ના વતની રફીક ચૌહાણ એ મેડ વર્ક ફાર્મમાં માું સૌરાષ્ટ્ર મેં પ્રથમ સ્થાનેએવોડ પ્રાપ્ત કરેલ અને સાવરકુંડલા માં હમેશા સેવા માં તત્પર રહેતા એવા રફીક ચૌહાણ ને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ પ્રમુખ અજીમ લાખાણી ખૂબ ખૂબ અભિનુંદન આપેલ.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આજરોજ ચૈત્ર નવરાત્રિના રામનવમીના પવિત્ર પર્વ પર સાવરકુંડલા શહેરના હાથા આંબાની ખોડીયાર મંદિરે બાળસ્વરૂપ નવદુર્ગાનું પૂજન કરવામાં આવ્યું. યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ આજરોજ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ચૈત્ર નવરાત્રીના રામનવમીના પવિત્ર Continue Reading
અમરેલી
શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ સાવરકુંડલા દ્વારા રામ નવમી ની પૂર્વ સંધ્યાએ રામ મંદિર અયોધ્યાના થ્રીડી બેનર અને નાસિક ઢોલના ધબકારે, ડીજેના તાલ સાથે સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રથમ વાર મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને રામભક્ત શ્રી હનુમાનજી મહારાજ ના સ્વરૂપે નાના […]Continue Reading