Home Archive by category અમરેલી (Page 884)

અમરેલી

અમરેલી
સાવધાની જ સુરક્ષા એ સૂત્રને લક્ષમાં રાખીને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૧૨/૦૮/૨૦૨૩ના   રોજ શાળાના “પૂજ્ય બા દાદા એન.એસ.એસ. યુનિટ”  અને કરુણા કલબ દ્વારા  સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે ” Continue Reading
અમરેલી
દામનગર ના શ્રી દહીંથરા સેવા સહકારી મંડળી લી. ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ તા. ૨૪/૦૮/૨૩ ને ગુરુવારે સાંજે ના ૫-૦૦ કલાકે મંડળી ના પ્રમુખ શ્રી નટુભાઈ શંભુભાઈ સુતરીયા ની અધ્યક્ષ સ્થાને મળી જેમાં મંત્રી શ્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળી ના હિસાબો રજુ કરેલ . મંડળી નો ૩૧/૦૩/૨૩ આખર નો ચોખ્ખો નફો […]Continue Reading
અમરેલી
અમરેલી : ઉના થી અમરેલી આવતી બસ સવારે ૫.૩૦ કલાકે ઉનાથી ઉપડે છે. આ બસમાં પચપચીયા, ચક્રાવા, બોરાળા, ધૂંધવાણા, કંટાળા,  ખડાધાર, ખાંભા, નાનુડી, અનિડા, ઈંગોરાળા, સમઢીયાળા, ધારગણી, વાવડી, ચલાલા,  માળીલા અને દેવરાજીયા ગામના અંદાજે ૨૫ વિદ્યાર્થી ભાઈ – બહેનો અમરેલીની શાળા – કોલેજોમાં અભ્યાસ કરવા આવે છે. આ બસ અમરેલી આવતા લગભગ ૮.૩૦ – ૮.૪૫ […]Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના સગર્ભા બહેનોને ૨૫  ઓગસ્ટ ના રોજ બગસરા ના વતની અને સંસ્થા ના શુભેચ્છક શ્રી કિશોરભાઈ  હરીભાઇ દડીયા પરીવાર મુંબઈ ના સહયોગથી ૩૦.વિચરતી વિમુક્ત જાતિના અતિ ગરીબ પરિવારની સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવેલ. તેમજ આરોગ્ય વિષયક સમજ પણ આપવામાં આવી. દર મહિને અલગ અલગ […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી રાભડા પ્રાથમિક શાળામાં પ્રકૃતિ પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાળકો ભારતીય પરંપરાથી પરિચિત થાય અને પ્રકૃતિમાં પરમેશ્વર આ ભાવના સાર્થક થાય એવા શુભ આશયથી પ્રકૃતિ પૂજન દિવસ ની ઉજવણી કરવામાં આવી.પીપળાના વૃક્ષને કુમકુમ તિલક કરી આરતી ઉતારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રકૃતિ જાળવણી ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.Continue Reading
અમરેલી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરીઅમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના સસદીય મત વિસ્તાર હેઠળ આવતા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિધાનસભા ક્ષેત્ર અતગતના લાઠી અને બાબરા શહેર ખાતે કાયરત સરકારી હોસ્પિટલમા દદીઓની સુવિધામા વધારો થાય તે હેતુથી તા. ૨૧/૦૮/૨૦૨૩ ના રોજ માન. મુખ્યમત્રી Continue Reading
અમરેલી
શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ ૧૬ થી ૨૨  નવેમ્બર ૨૦૨૩  સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલાના દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ દાદાના શતામૃત મહોત્સવનું આમંત્રણ આપતા હોય […]Continue Reading
અમરેલી
વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા હોય આગામી તારીખ 16 થી 22 નવેમ્બર 2023 સુધી સાળંગપુર ખાતે ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવ પહેલા દાદાના આશીર્વાદ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિર થી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ છે. જે રથ દાદા ના શતામૃત […]Continue Reading
અમરેલી
ભૂલકાઓએ હોંશે હોંશે ખૂબ ભાવથી અબીલ ગુલાલ કંકુ ચોખા અને બિલ્વપત્ર દ્વારા શિવલિંગની પૂજા કરી. આ પવિત્ર પ્રસંગે ભજન ધૂન અને શિવસ્તુતિ પણ કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે ધોરણ ૧ થી ૮ ના બાળકોએ માટીના શિવલિંગ, ત્રિશૂળ, ડમરું […]Continue Reading
અમરેલી
તારીખ ૨૩/ ૮/ ૨૩ ના રોજ વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ટાઉનહોલ ખાતે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે બાળકો માટે શ્રેષ્ઠ કાર્ય કરતા શિક્ષકોને સન્માનવા માટે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪૧ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦  શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમાં સમગ્ર ગુજરાતમાંથી સૌથી પ્રથમ ક્રમે અમરેલી જિલ્લાના Continue Reading