Home Archive by category અમરેલી (Page 887)

અમરેલી

અમરેલી
હોય માનવ મંદિરના સંત પૂ. ભક્તિરામબાપુ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને આ મીશનમાં સહયોગી વૈજ્ઞાનિકો સમેત સમગ્ર રાષ્ટ્રને પાઠવ્યા અભિનંદન.સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે ચંદ્રયાન ત્રણની સફળતા માટે મારૂતિ યજ્ઞ કરાયો સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિરામ બાપુની નિશ્રામાં પર જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં એક નાનકડા સદ વિચાર ની કેટલી સકારાત્મક અસર થી આજે ૯૦૦૦ હજાર થી વધુ રોટલી ગાય કૂતરા ની નિયમિત નખાય રહી છે          “દાન એ જગત નો પ્રાકૃતિક ધર્મ છે” શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના બેનર હેઠળ એક નાનકડા સદવિચાર સાથે સામાજિક અગ્રણી ઓ દ્વારા વિચાર મુકાયો શહેર […]Continue Reading
અમરેલી
ભારતે બુધવારે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાનનું લેન્ડિંગ કર્યું, અંદર રોવર સાથેનું લેન્ડર સ્થાનિક સમય મુજબ૬ઃ૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર નીચે પહોંચ્યું. દક્ષિણ ભારતીય શહેર બેંગલુરૂ માં અવકાશયાનનું લેન્ડિંગ  નિહાળતા અવકાશ વૈજ્ઞાનિકોમાં હર્ષ અને તાળીઓનો ગડગડાટ થયો.લગભગ ચાર વર્ષ પહેલાંના નિષ્ફળ પ્રયાસ પછી, ભારતે અલ્પ-સંશોધિત દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક ટચ ડાઉન Continue Reading
અમરેલી
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે જ્યાં ભક્તિ બાપુ ની નિશ્રામાં 52 જેટલી મનોરોગી બહેનો વિના મૂલ્યે પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને વળેલો આ માનવ મંદિર આશ્રમે આજે ભક્તિ બાપુ ના અધ્યક્ષ પદે માનવ મંદિર પરિવાર દ્વારા મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો ચંદ્રયાન ત્રણને […]Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક પર્વો ઉજવાય છે. એમાં પણ શ્રાવણ માસ એટલે તો જાણે વાર તહેવારનો જ મહિનો.આજરોજ શીતળા સાતમનું પર્વ હોય મહિલાઓ ટાઢું ખાઈને શીતળા માતાજીનું વ્રત કરે છે. સવારમાં જ નાહી ધોઈને નવા વસ્ત્રો પહેરીને મનમાં પવિત્ર ભાવ સાથે પૂજન અર્ચન માટે શીતળા માતાના મંદિર જતાં જોવા મળે છે. માતાજીને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે ભરવાડ સમાજના યુવાન નિલેશભાઈ ગમારા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પ્રયત્ને સફળ કરી અને પોતાના વતન પરત ફરી ગામ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માનિત કરવામાં આવ્યા લોકો દ્વારા ડીજે સાથે આખા ગામમાં ભવ્ય ત્રિરંગા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા આહીર સમાજની વાડીમાં ભવ્ય સન્માન સમારોહ ગોઠવવામાં આવેલ હતો […]Continue Reading
અમરેલી
શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન શંકરની આરાધના કરે છે. જેનો અનેરો મહિમા છે.આ મહિનામાં શિવ ભક્તો પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશીર્વાદ-કૃપા મેળવવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે.  પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો દ્વારા સાવરકુંડલા થી  સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ.આ Continue Reading
અમરેલી
 નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૩/૮/૨૦૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પ અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સ્વયંસેવિકાઓએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ,મેદાન, લાયબ્રેરી,પ્રાર્થના હોલ વગેરેની સઘન સફાઈ કરી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી પ્રો.ડી. એલ.ચાવડા સાહેબ પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતા જોશી Continue Reading
અમરેલી
રક્ષાબંધનનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. રાખડીના ભાવ પણ  ગયા વર્ષ પ્રમાણે રહ્યા. ૧૦  રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ભાઈની સુરક્ષા માટે ખરીદી  રહ્યા છે. રાખડી અર્થાત રક્ષા કવચ એ તો પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો તહેવાર કહેવાય. રક્ષાબંધનના તહેવારને હવે […]Continue Reading
અમરેલી
 છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી માત્ર સમાજ કલ્યાણર્થે અને લોકોમાં શિવભક્તિ વધે એ શુભાશય સાથે આ પવિત્ર દિવસોમા પુનિત કાર્ય કરે છે. છે ભોળાનાથની શાન પણ અનેરી,ચપટી ભભૂતમાં  કૃપા વરસે  કુબેર તણી , ભક્તિ શિવશક્તિ તણી અને એમાં શ્રાવણ માસની વેળા પવિત્ર ગણી.  – – “પાંધી સર” આમ તો આ શ્રાવણ માસ એટલે શિવશક્તિની આરાધનાનો પવિત્ર માસ ભગવાન ભોળાનાથની […]Continue Reading