Home Archive by category અમરેલી (Page 889)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા […]Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી જેનીબેન ઠુમરે આજે અમરેલી એકતા ભવન ખાતે કોંગ્રેસે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ અધ્યાર્યું ટીકુંભાઈ વરૂ સાથે વિસ્તૃત પરામર્શ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી ઓની મુલાકાત લીધી હતીContinue Reading
અમરેલી
હે ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજનાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોસ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બળદો ગૌવંશ ને લાલન પાલન કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થા માં મુક સેવક પાયા ના પથ્થર સ્વ કલ્યાણભાઈ માવજીભાઈ નું દેહાંવસાન થતાં સમગ્ર સંસ્થા ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી હજારો અબોલ જીવો સાથે આત્મીય ભાવે સતત સેવારત સ્વ કલ્યાણભાઈ મુલાણી નું અવસાન થતાં સમગ્ર સંસ્થા […]Continue Reading
અમરેલી
 અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના સિનિયર સીટીઝન ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયા ની ખેતીની જમીન જીરા ગામ કે જે ખારોપાટ વિસ્તારમાં આવે છે. અહીંના ખેડૂતો વર્ષમાં માત્ર એકજ વાર વરસાદના આધાર પર ખેતી કરી શકે છે. તથા તળમાં એટલે કે કુવા કે દારમાં પણ અત્યંત ખારાશ વાળું ખારૂ પાણી આવે છે. જેના હિસાબે ખેતીના પાકો લઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં આશ્રમ સત્સંગ મંડળ દ્વારા સદ્દગુરુ સ્વામી ભોળાનંદ સરસ્વતીજી મહારાજ ના આર્શીવાદ થી મોટો મંડપ નાખી તેમાં દર્શનીય અને મહાકાય વિશાળ હિમાલય પર્વતના દર્શન તેમજ સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન ભોળાનાથના બાર જ્યોતિર્લિંગ દર્શન અને પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી Continue Reading
અમરેલી
સાવરકુંડલા કાનજીબાપુ ઉપવન વાડી ખાતે આગામી તારીખ.- 10/09 ને રવિવારના રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને યુવક મંડળ દ્વારા સમાજ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઈનામ વિતરણ, શેક્ષણિક કીટ વિતરણ તેમજ શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવશે. આ સાથે ભવ્ય અને રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તથા સમાજ ની દિકરીઓને કન્યા પુરસ્કાર અર્પણ કરવામાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી ભારતીબેન ચુડાસમાની તાજેતરમાં આચાર્યની ભરતીમાં પસંદગી થઈ હતી. જુનાગઢ જિલ્લાના ગડુ ગામ મુકામે તેમનું સિલેક્શન થયું હતું. આજરોજ કે. કે. હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં તેમનો વિદાય કાર્યક્રમ અને સાથોસાથ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ‘જીવન અંજલી Continue Reading
અમરેલી
સાવરકુંડલા રધુવંશી લોહાણા સમાજના પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ માધવાણી આજરોજ માનવમંદિરની મુલાકાત આવેલ.પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ તેમજ માનવમંદિરનો પરિચય માનવમંદિરના પરિવાર ભુરાભાઈ વાળા અને બળવંતભાઈ મહેતાએ આપેલ. માનવમંદિરમાં નવનિર્મિત ભોજનાલયની ટાઈલ્સ માટે તેમના ખાસ મિત્ર શ્રી દકુભાઈ કસવાલાના કહેવાથી રૂપિયા બે લાખ માનવમંદિરને ભેંટ આપેલ. આ ભેંટ આવવાથી નવનિર્મિત ભોજનાલયના Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા સદગુરુ સ્વામી શ્રીનિર્દોષાનંદજી સરસ્વતિ સત્સંગ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શનીય હિમાલય બાર જ્યોતિર્લિંગ તથા સદગુરુ તપશ્ચર્યા કુટિર બનાવવામાં આવી. આ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શન માટે ઉમટી રહ્યાછે.સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સદગુરૂ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ Continue Reading