Home Archive by category ભાવનગર (Page 24)

ભાવનગર

ભાવનગર
તાજેતરમાં શબ્દશ્રી અને વિદ્યાસભા, અમદાવાદ પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જ્યોતિ ભટ્ટ, અર્ચના ભટ્ટ અને ધરા પટેલ ત્રણ લેખિકાનાં સાત પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ યોજાય ગયો. એક જ પરિવારના માતા, પુત્રી અને પૌત્રીનાં પુસ્તકોનું એક સાથે વિમોચન થયું હોય એવી આ સાહિત્યજગતની પહેલી ઘટના છે.    પ્રસિદ્ધ લેખક રમેશ તન્ના, લલિત ખંભાયતાએ વિમોચન કર્યું […]Continue Reading
ભાવનગર
આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથાવલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથધરવામાં આવી રહી છે.આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ Continue Reading
ભાવનગર
એપ્રી૬ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.૨૨/૦૪/૨૦૨૬ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,વિદ્યાનગર, ભાવનગર ખાતે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા Continue Reading
ભાવનગર
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ ડીઝલ LPG, PNG(પાઇપ્ડ નેચરલ ગેસ) ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામચીજવસ્તુઓની સપ્લાય ચેઇન અને ઉપલબ્ધતાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી જનતાને કોઈમુશ્કેલી ન પડે. વધુમાં નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા […]Continue Reading
ભાવનગર
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો દિવ્યાંગજન પ્રતિ સંવેદના ઉજાગર થઈ હતી.ભાવનગરથી નાવી મુંબઈ ની શરૂ થયેલી પ્રથમ ફ્લાઈટમાં ૩૦ દિવ્યાંગજનને મુંબઈ દર્શન માટે મોકલાયા હતા. દિવ્યાંગ બાળકોનાં હદયમાં બોલતા ધબકારનાં ભાવ વ્યક્ત કરતા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાંજનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે “મૃદુ, સંવેદનશીલ, વ્યક્તિત્વનાં ધની Continue Reading
ભાવનગર
મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શનહેઠળ ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર,અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૨૮ નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા અનેભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ માટે બાંધકામ તેમજ જમીન વિકાસ પરવાનગી અંગેની તાલીમનું આયોજનકરવામાં આવ્યું. જેમાં Continue Reading
ભાવનગર
તળાજા પાલીતાણા માર્ગ ઉપર આવેલા દેવળીયા ધાર ખાતેના શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. તા.2 ને ગુરુવારના રોજ પ્રતિવર્ષની જેમ હનુમાન જન્મ જયંતિના પવિત્ર દિવસે થાણાપતિ મહંત પૂ. લહેરગીરીબાપુ સંચાલિત આશ્રમમાં પૂજન, આરતી, અન્નકૂટ થાળ, મારૂતિ યજ્ઞ તેમજ બપોરે મહાપ્રસાદ વિતરણ થશે. રાત્રિના ભજનો – સત્સંગ થશે. હનુમાન Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય )શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં તળાજા વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેન્જ વતી અવરનેશ શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમા શાળાના ઘોરણ 11/12 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજના બહેનોએ ભાગ લીધેલ જેમા વિદ્યાર્થીઓએ પ્રાણીઓ ના જતન રક્ષણ બાબતે પોતાનુ વ્યક્તવય આપેલ..જેમા વન વિભાગ અધિકારી ઠાકરશીભાઈ ચૌહાણ દવારા વિદ્યાર્થીઓને […]Continue Reading
ભાવનગર
આજુબાજુના ધોરણ ૮ ના 1430 બાળકોને મળ્યો અદભુત અનુભવ રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા એકવીશ હજારપતિ સ્પર્ધા ખારડી પ્રાથમિક શાળાના ભંમર ભોજાભાઈ રાઘાભાઈ બન્યા એકવીશ હજારપતિ સ્પર્ધાના વિજેતા                                  ગ્રામ્યવિસ્તારના બાળકોને કોન બનેગા કરોડપતિ જેવા શો નો Continue Reading
ભાવનગર
શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષ ચૈત્ર સુદ પુનમ, હનુમાન જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં પૂ.મોરારિબાપુના ઉપાસ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજને વિશેષ અર્ઘ્ય રૂપે સંગીતાંજલિ અર્પણ કરવામાં આવે છે, જેને આ લગાતાર 49મુ વર્ષ છે. આજે આ સળંગ ત્રણ દિવસના શાસ્ત્રીય સંગીત મહોત્સવના પ્રથમ દિવસે સોમવારની સાંજે તલગાજરડા ચિત્રકુટધામ ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા સમક્ષ દેવાંશીષ Continue Reading