Home Archive by category ભાવનગર (Page 84)

ભાવનગર

ભાવનગર
ભીકડા ગામે પ્રેમ સંબંધના કારણે એક 22 વર્ષીય યુવતીની તેના સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાખી છે.ભાવનગર જિલ્લાના ભીકડા ગામે એક હૃદયદ્રાવક અને કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક 22  વર્ષીય યુવતીની તેના સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ બનાવને પગલે […]Continue Reading
ભાવનગર
ભારતીય ભક્તિ પરંપરાના મહત્વપૂર્ણ ઉત્સવ, અન્નકૂટોત્સવનો મહિમા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં વિસ્તૃત થયો છે. તે જ પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી નૂતન વર્ષ નિમિત્તે મહુવા ખાતે ૭૦૦ કરતાં વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવ યોજાનાર છે. મહુવા શહેરમાં ત્રણ જુદા જુદા સ્થાનો બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના Continue Reading
ભાવનગર
શાળા સાગર નામના પ્લેટફોર્મ પર આખી શાળાનું પરિણામ બનાવીને એક એવો નવતર પ્રયોગ કર્યો જેમની અંદર સત્રાંત પરીક્ષાના માર્ક વિદ્યાર્થીઓ અથવા વાલીઓ વિધાર્થી નો નંબર નાખી અને પોતાનું પરિણામ જોઈ શકે છે. જેવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર બાળકો પોતાના માર્ક અને માર્કશીટ જોઈ શકે છે એ જ પ્રમાણે ફુલસર પ્રાથમિક શાળાના તમામ બાળકો ધોરણ ત્રણ […]Continue Reading
ભાવનગર
આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં બાળકોમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્યસમસ્યા બની રહ્યું છે. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, જંકફૂડની ટેવ, અને વધતો સ્ક્રીન ટાઈમ આ બધું મળીનેબાળકોમાં વજન વધારવાનું મુખ્ય કારણ બને છે. બાળપણની મેદસ્વીતા માત્ર દેખાવની સમસ્યા નથી,પરંતુ આગામી જીવનમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી બીમારીઓનેઆમંત્રણ આપી શકે છે.બાળકોમાં Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લાના કેળ તથા પપૈયાની ખેતી સાથે સંકળાયેલ બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂતખાતેદારોએ ચાલુ નાણાકીય વર્ષ: ૨૦૨૫-૨૬ દરમ્યાન બાગાયત ખાતાની સહાય યોજના કેળ તથા પપૈયાનાવાવેતર વિસ્તાર વધારવા અંગેની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકી નિયમાનુસાર પાત્રતા ઘરાવતાતમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવેલ છે. જેનો પૂર્વમંજૂરી હુકમ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં‌‌ આઇસીડીએસ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની ૧,૫૮૬ આંગણવાડી કાર્યકર બહેનોમાટે “પોષણ ભી પઢાઇ ભી” પ્રોજેક્ટ‌ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર શ્રી રમેશભાઈ ઝાંખણીયાએ તાલીમના મહત્વ વિશેમાર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમ‌ દરમિયાન નિષ્ણાત ટ્રેનરોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ સાથે શિક્ષા કઇ Continue Reading
ભાવનગર
આગામી ઓક્ટોબર અને નવેમ્બર-ર૦ર૫ના માસ દરમિયાન તા.૧૭/૧૦/૨૦૨૫ના વાઘબારસ,તા.૧૮/૧૦/૨૦૨૫ ઘન તેરસ, તા.૧૯/૧૦/૨૦૨૫ કાળીચૌદશ,‌તા.૨૦/૧૦/૨૦૨૫ દિવાળી,તા.૨૨/૧૦/૨૦૨૫ નુતનવર્ષ, તા.૨૩/૧૦/૨૦૨૫ ભાઈબીજ, તા.૨૬/૧૦/૨૦૨૫ લાભપાંચમ, તા.૨૯/૧૦/૨૦૨૫જલારામ જયંતિ, તા.૩૦/૧૦/૨૦૨૫ દુર્ગાષ્ટમી, તા.૩૧/૧૦/૨૦૨૫ સરદાર પટેલ જયંતિ, તા.૫/૧૧/૨૦૨૫તુલસી વિવાહ, દેવ દિવાળી, ગુરૂનાનક જયંતિ, તા.૮/૧૧/૨૦૨૫ સંકષ્ટ ચતુર્થી, Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના કુંભારવાડા સહિતના પછાત વિસ્તારમાં દિવાળી તહેવાર નિમિત્તે કથાકાર વક્તાશ્રી રામકૃષ્ણ શાસ્ત્રી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અહીંના બાલ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી બાળકોને નાસ્તાના બોક્સ, મોહનથાળ, ફરસાણ વગેરે બાળકોની ખુશી માટે ફાળવવામાં આવ્યા હતા. આ વેળાએ શિક્ષિકા ગીતાબેન પરમાર,રમેશભાઈ સોની,ગિરધર પડાયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.Continue Reading
ભાવનગર
ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય દિનકરભાઈ બારૈયા વય નિવૃત થતા હોય તેમનો વિદાય સન્માન કાર્યક્રમ ઠળિયા ગામની શાળામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામજનો, આજુબાજુની શાળાના શિક્ષકો, વિધાર્થીઓ સહિતના હાજર રહ્યાં હતા. ભાવનગર જિલ્લા પંચાયતના ચેરમેન મંગાભાઈ બાબરીયા,તાલુકા પ્રમુખ રાણાભાઇ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશભાઈ બારૈયા, સરપંચ વનરાજભાઈ મોભ વગેરેએ દિનકરભાઈને Continue Reading
ભાવનગર
આગામી દિવસોમાં દિવાળી/નુતનવર્ષનો તહેવાર આવતો હોવાથી ભાવનગર શહેર મેઈન બજાર તેમજઆજુબાજુના વિસ્તારોમાં બહારગામના તેમજ સ્થાનિક લોકો ખરીદી કરવા આવતા હોવાથી બજારોમાં ખુબ જ ઘસારોરહે છે. જેથી તે વિસ્તારોમાં ટ્રાફીક નિયમન માટે તે રસ્તાઓ ઉપર તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૨૧/૧૦/૨૦૨૫ સુધી૧૪ કલાક થી ૨૪ કલાક સુધી દિન-૬ માટે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરનાં Continue Reading