Home Archive by category ભાવનગર (Page 83)

ભાવનગર

ભાવનગર
પ્રથમ નંબરે સોનલ બાંભણિયા 78 ટકા સાથે ઉત્તીર્ણ થયા ગુજરાત નર્સિંગ કાઉન્સીલ  દવારા ANM બીજા વર્ષનું પરિણામ જાહેર  કરવામાં આવેલ છે.જેમાં  જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ –બગદાણા નું ૧૦૦% પરિણામ આવેલ છે. સંસ્થામાં પ્રથમ ક્રમાંકે   બાભણીયા સોનલ ૭૮.૩૩ ટકા સાથે, તેમજ બીજા ક્રમે ઢાપા રીના ૭૭.૧૬ ટકા […]Continue Reading
ભાવનગર
વડોદરા શહેર માં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે. એને બે વર્ષ પહેલા એકાએક જીવલેણ બીમારી આવી જતા શહેરની હોસ્પિટલમાં સારવાર લેવા છતાં તબિયત બગડતી જતી હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી ગયાની જાણ જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને થતાં એમણે આ દીકરીને આર્થિક મદદ કરવા માટે લાભપાંચમના દિવસે વડોદરાના અકોટા […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર પ્રેરિત 34 મો વૃદ્ધજન સન્માન  સમારોહ આગામી તારીખ પહેલી નવેમ્બર શનિવારે શિશુવિહાર પરિસરમાં 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે આ પ્રસંગે ભાવનગરના અગ્રગણ્ય ખેડૂત તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફંડના અધ્યક્ષ શ્રી વીરજીભાઈ જસાણી તેમજ વવાણીયામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતે વાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ ભાવનગરના સનિષ્ઠ શિક્ષક અને આજે 92 વર્ષે પણ જીવન પ્રત્યે Continue Reading
ભાવનગર
સમાજના દરેક વર્ગના લોકો સુધી ‘યોગ’ ની મહત્ત્વતા પહોંચે અને તેના દ્વારા સામાન્ય જનતાની માનસિકઅને શારીરીક સ્થિતિ સુધરે તે હેતુથી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર ખાતે કેટલાક પ્રયત્નો કરવામાં આવીરહ્યા છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા જેલના કેદી ભાઈઓ-બહેનો માટે ગાંધી જયંતીથી (તા.૦૨/૧૦/૨૦૨૫)અહીંસા થી એકતા તરફ નામનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામના Continue Reading
ભાવનગર
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ના કેન્દ્ર નં.૩૫-પીપળવાપ્રા.શાળાના મ.ભો.યો. કેન્દ્ર ખાતે સંચાલકની નિમણુંક કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ૨૦ થી૬૦ વર્ષની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૦ /૧૧ /૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. સ્થાનિકવિધવા મહિલા ઉમેદવારને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારિયાધાર,પી.એમ.પોષણ Continue Reading
ભાવનગર
ઉમરાળા ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ હોસ્પિટલ (જિ.ભાવનગર) દ્વારા આયોજિત આગામી તા. ૩૦.૧૦.૨૦૨૫ ને ગુરૂવારનો “પંચ-સહસ્રદિન ભાનવસેવા મહાયજ્ઞ મહોત્સવ” કાર્યક્રમ વર્તમાનમાં ભારે વરસાદી માહોલ અને વાવાઝોડાના કારણે મુલતવી રાખવાની ફરજ પડેલ છે, જેની આપસૌએ નોંધ લેવા નમ્ર વિનંતી છે. નવી તારીખ નકકી થયા પછી આપશ્રીને અગાઉથી જાણ કરવામાં આવશે.લિ. સ્વામી શ્રી નિર્દોષાનંદજી Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામે પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ જેમણે સૌરાષ્ટ્રભરમાં ગામડે ગામડે પરિભ્રમણ કરી સનાતન ધર્મનાં નવજાગરણ, વ્યસનમુક્તિ, શિવભક્તિ, જનમાનસમાં સદ્સંસ્કારોનાં સિંચન અને માનવમાત્રની કોઈપણ જાતનાં ભેદભાવ રહિત નિ:શુલ્ક આરોગ્ય સેવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું ભાવનગર જિલ્લાનાં નાનકડા ટીંબી મુકામે અવિરતપણે દર્દીનારાયણની નિઃશુલ્ક Continue Reading
ભાવનગર
રમત ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપતી કબ્બડ્ડી સ્પર્ધામાં રાજ્યભરની 59 ઉપરાંત ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો  મહાદેવ ગ્રુપ કરમદીયા (તા.મહુવા) આયોજીત ઓપન કબડ્ડી ટુર્નામેન્ટ કરમદીયા(બગદાણા) માં સફળતા પૂર્વક યોજવામાં આવી હતી .જેમાં સમગ્ર ગુજરાત માંથી 59 ટિમો ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના અંતે અમદાવાદની શ્રીજી ટીમ વિજેતા રહી હતી . જ્યારે મોમાઈ ઇલેવન ભાવનગરની ટીમ રનર્સઅપ […]Continue Reading
ભાવનગર
ડર 19 માં એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ ફરી એક વખત અંડર 14 અને 17માં રાજ્ય કક્ષાએ બીજા 4 બ્રોન્ઝ મેડલ મેળવતા ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓ  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડના અધ્યક્ષ સ્થાને 69 મી S.G.F.I. રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધા અંડર – 14 અને 17 (ભાઈઓ)નું આયોજન તા. […]Continue Reading
ભાવનગર
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં સેવાકાર્યથી પ્રભાવિત નાના ઉમરડા (તા.ગઢડા) નાં વતની અમેરીકા સ્થિત શ્રી હિરજીભાઈ ઝવેરભાઈ વાઘાણી (દંપતી) એ તેઓશ્રીનાં અવસાન બાદ કોઇપણ વિધીવિધાન નહી ક૨વાનાં સંકલ્પ સાથે તા.૨૩.૧૦.૨૫ નાં રોજ દર્દીનારાયણ સારવાર અર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૧૦,૦૦,૧૧૧/- અંકે રૂપિયા દસ લાખ એકસો અગીયાર પુરાનું અનુદાન અર્પણ Continue Reading