Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
·       ભ્રષ્ટ કમિશનખોરી અને હપ્તારાજને કારણે નકલી દૂધ, પનીર, ઘી અને માખણનું ઝેર પીરસાય છે : અમિત ચાવડા ·       ભાજપ શાસનમાં નકલી ખાદ્ય માફિયાઓનો રાફડો ફાટ્યો, જનતાના આરોગ્ય સાથે જીવલેણ ખીલવાડ : અમિત ચાવડા ·       છેલ્લા ૫ વર્ષમાં દૂધના ૩ હજારથી વધુ નમૂના Continue Reading
ગુજરાત
સુરત શહેર હોમગાર્ડ્સ એ-ઝોન તેમજ મહિલા યુનિટ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ નિમિત્તે “સ્વસ્થ્ય જ સાચું ધન છે” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.સુરત શહેર હોમગાર્ડ્સ તથા મહિલા યુનિટ દ્વારા માનપુરા બહુમાળી ભવન ખાતે પરેડ દરમિયાન સિવિલ ડિફેન્સ અને “સ્વસ્થ્ય જ સાચું ધન છે” વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરના કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ […]Continue Reading
ગુજરાત
·        બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નથી પણ બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ : અમિત ચાવડા ·        ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા બજેટમાં પ્રજાની આશા અપેક્ષા ઠગારી નીવડી,ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી : અમિત ચાવડા ·        બજેટમાં Continue Reading
ગુજરાત
•           વડાપ્રધાનની એવી તો શું મજબૂરી કે અમેરીકાના ઘૂંટણીએ પડીને ટ્રેડ ડિલ કરી રહ્યા છો? : શ્રી અમિત ચાવડા •           ખેડૂત, પશુપાલક, ડેરી ઉદ્યોગ અને દેશની ઇકોનોમીને મોટુ નુકસાન કરવાવાળી ટ્રેડ ડીલને તાત્કાલિક રદ કરો  : શ્રી અમિત ચાવડા Continue Reading
ગુજરાત
LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સુરેન્દ્રનગર શાખામાં મમતાબેન દવે નામના એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી છે. જેમણે વર્ષોથી પોતાની ફરજ નિભાવી અનેક ગ્રાહકોને સંતોષજનક સેવા આપી છે.આજે તા.૨૭/૨/૨૬ ના રોજ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આ કર્મચારીની અથાક સેવાને ધ્યાનમાં રાખી આજરોજ સુરેન્દ્રનગર શાખામાં જઈને બ્રાન્ચ મેનેજર શ્રીવાસ્તવસાહેબ તથા સમગ્ર સ્ટાફની Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં મુઠી ઉંચેરો માનવી પુસ્તક વિમોચન  એકલ આરોગ્ય ગ્રામ સંગઠન દ્વારા આરોગ્ય સેવકાઓ ન પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ નું આયોજન કરવામાં આવેલ અને શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ના જાહેર જીવવાની ઝાંખી કરાવતું ” મુઠી ઊંચેરો માનવી “ના પુસ્તકનું વિમોચન સાથે સાથે ગિરીશભાઈ શર્મા દ્વારા લિખિત “સવર્ણ દિન”પુસ્તક નું Continue Reading
ગુજરાત
રાજસ્થાન શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ ગુજરાત થી રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય લક્ષી  કાર્યક્રમ યોજાયો તા.૨૨-૨૩  ફેબ્રુઆરી રામદેવરા રણુજા રાજસ્થાન મા ગુજરાત ગોંડલ બાંદરાધામ આયોજિત ભંજન સત્સંગ નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજાયો  જેમાં ૧૫.૦૦૦ થી વધુ ભક્તો આવ્યા હતા. કાર્યક્રમ રણુજા રામદેવપીર મંદિર  ધજા અને દર્શન સમાધિના દર્શન તેમજ મંદિરથી સત્સંગ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અનેતાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે Page 2 of 2 મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. *તદનુસાર, નર્મદાજિલ્લાના રેંગણ […]Continue Reading
ગુજરાત
·        ભાજપમાં વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા ·       ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં છે અને તેઓને  ભાજપમાં કામ કરતી Continue Reading
ગુજરાત
રત ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન સુરત દ્વારા  વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલન માં રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૮ લોકો એ રક્ત દાન કર્યું ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન ની છઠ્ઠી સામાન્ય સભા અને પરિવાર મિલનનું પણ આયોજન હેવન વિલા રિસોર્ટ, સેવાણી રોડ, કોસમાડી, કામરેજ, સુરત ખાતે કરવામાં આવ્યું તમામ સભ્યો પોતાના […]Continue Reading