Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘સ્ટ્ઠિંેૈ ી ફૈંટ્ઠટ્ઠિ‘કારને લોન્ચ કરી હતી અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.જે ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ ૧૦૦ દેશોમાં એક્સપોર્ટ પણ થશે.વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, Continue Reading
ગુજરાત
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવના મુવાડા પંચાયતમાં આવેલ નવા કમાલપુર ગામના તળાવમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતાં ગામ સંપર્ક વિહોણું બની જાય કેમ કે આ નાળા ઉપર આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ હજુ સુધી પુલ બન્યો નથી જેના કારણે ગ્રામજનો મગરોની વચ્ચે જીવના જાેખમે ૮ ફુટ ઉંડા પાણીમાંથી પસાર થવા મજબુર બને છે. અહી એક […]Continue Reading
ગુજરાત
સરિતા રેલ્વે ઓવર બ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા ટુ વ્હીલર ચાલકોની ગાડીઓ ફ્સાઈ હતી.ગંભીર અકસ્માતનું કારણ બને તે પહેલા સળિયા કાપી નાખો અથવા રીપેર કરવા માગ ઉઠી છે. વારંવાર રેલવે ઓવરબ્રિજ તૂટવાની ઘટના બની રહી છે. છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી ? શું આ નવીન બનેલા […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ચાલુ ચોમાસા દરમિયાન પાણી ભરાવ સાથે ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખતરાની સપાટીએ પહોંચી ગયુ છે. વાસણા બેરેજના દરવાજા ખોલાયા બાદ નદીમાંથી છોડેલા પાણીને કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.સરખેજના બાકરોલ ગામમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને કારણેગ્રામિણ વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવો […]Continue Reading
ગુજરાત
એક તરફ સમગ્ર દેશ અને રાજ્યમાં વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે હાલોલ એસટીના અનગઢ વહીવટના કારણે કુમળી વયના વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવા માટે એસટી બસને ધક્કો મારવાની ફરજ પડી હતી. આ દ્રશ્ય જાેઈએ હાલોલ ડેપોમાં ઉભેલા અન્ય મુસાફરો એસટીના અસંવેદનશીલ વહીવટ સામેનારાજગી સાથે રોષ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર ૧૮૮.૧૮ મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો ૮૨.૬૨% છે. જાેકે, છેલ્લા ૨૪ કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને ધ્યાને […]Continue Reading
ગુજરાત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા ૭ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે.જલાલપોરના કરાડી ગામે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન […]Continue Reading
ગુજરાત
શહેરના નરોડા વિસ્તારમાં ૧૦૮ ઈમરજન્સી સેન્ટર નજીક એકટીવાને ડમ્પર ચાલકે અડફેટે લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. આ બંને મહિલાઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં હતી. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મી વિરલબેન રબારી અને તેની સાથે ૧૦૮ સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું આ અકસ્માતમાં મોત થયું છે. ઘટનાની જાણ થતા તેમને […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે આવ્યાં છે ત્યારે સોમવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે. વડાપ્રધાનને આવકારવા લોકો […]Continue Reading
ગુજરાત
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી છે કે પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છેટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઑગસ્ટ, 2025 (બુધવાર)ના […]Continue Reading