Home Archive by category ગુજરાત (Page 10)

ગુજરાત

ગુજરાત
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. વિડીયોનાં માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળીયા ગામની એફઆઇઆરમાં પોલીસે આરોપીઓને ફાયદો થાય અને Continue Reading
ગુજરાત
જેતપુર ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ જેતપુર ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજે શ્રી યાત્રા નાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ ની આરતિ કરી Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખભાઈ માંડવિયા, સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ ——  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:- * એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ * પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક * સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 13 (બાલાસિનોર થી લુણાવાડા) •             મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 12 (બાલાસિનોરથી લુણાવાડા) •             ભાજપના સત્તાધીશોના પાપે બાલાસિનોરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે, તંત્રની કામગીરી સંપૂર્ણ ફેલ છે,ભાજપ સરકારને લોકોના જીવની કોઈ કિંમત નથી : શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
ગુજરાત
અમદાવાદ  રાજ્ય ના કલમ નવેશી હક્ક અધિકાર માટે કામ કરતી  “ગુજરાતી લેખક મંડળ” સન 1993થી સતત, અવિરત, દર શુક્રવારે સાંજે, ક્યારેય રજા ન રાખ્યાં વિના, લેખકોનાં હક, હિત અને ગૌરવ માટે કામ કરતી સંસ્થાન ની બેઠક સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુર્જર વાણી સ્ટુડીયો ખાતે મળતું, ચા અને વિચારો ના આદાન પ્રદાન સાથે મળી હતી જેમાં પ્રબુદ્ધ […]Continue Reading
ગુજરાત
ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. •             ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ૧૦૯૦ જિલ્લા પંચાયત અને ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર “જન સંવાદ” કાર્યક્રમના Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના 61 વર્ષ માં બુઘવારે પ્રવેશ કરી રહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 10 (બોડેલી થી કાલોલ) •             જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? : શ્રી અમિતભાઈ ચાવડા •             ભાજપના નેતાઓ મયંક Continue Reading
ગુજરાત
સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાનાવર્ષા થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેનાથનગનતા અને મનગમતા જીવનના 61 વર્ષ માં બુઘવારે પ્રવેશ કરીરહયાછે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સી ના સંચાલક યુવાએવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે.સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન નાઆર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ Continue Reading