Home Archive by category ગુજરાત (Page 11)

ગુજરાત

ગુજરાત
ભાલકા મંદિરે કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં મકરસંકાતી ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાવાનો છે તેમાં યાત્રીકો,સ્થાનીકોને પ્રસાદી રૂપે વિના મુલ્યે પતંગ,દોરા સહીત ની તમામ વસ્તુઓ આપવામાં આવશે ફી૯ મ અભીનેત્રી,ટીવી સ્ટાર હેમાલી સેજપાલ ની ઉપસ્થિતી વેરાવળ ના ભાલકા મંદિરે સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા છેલ્લા Continue Reading
ગુજરાત
સુરત શહેર ખાતે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સમસ્ત વેકરીયા પરિવારનું ૧૨ મું સ્નેહમિલન ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું. આ સ્નેહમિલનમાં રાજ્યના મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા અંજુબેન વેકરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ૭૫૦૦ થી વધુ પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પરિવારની એકતા અને સંસ્કારની મિસાલ રજૂ કરી. કાર્યક્રમમાં સમાજસેવાના ઉત્તમ […]Continue Reading
ગુજરાત
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પશુપાલન મંત્રી જીતુભાઈ વાધાણી ના માર્ગદર્શનમાં ‘કરુણા Continue Reading
ગુજરાત
રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC મળી છે. સ્માર્ટ GIDC પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. જેના દ્વારા ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર Continue Reading
ગુજરાત
અમદાવાદ  મનોદિવ્યાંગ બાળકો ના લાભાર્થે સામાજિક સંસ્થાન દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા માં ગાયત્રી પરિજનો જોડાયા અમદાવાદ શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં કથાનું આયોજન નવાવાડજ,શ્રીગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે કરેેલ છે જેમાં આજના શિવ વિવાહના મંગલ પ્રસંગમાં ગાયત્રી Continue Reading
ગુજરાત
સુરત શહેર માં વરાછા ભાત ની વાડી મીની બજાર  ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિજનો એ લાભ મેળવ્યો.સુરત શહેર ના ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત પૂજ્ય ગુરુદેવ રચિત વૈદિક પરંપરા થી શાસ્ત્રોક્ત વિધિ દિવ્ય ધ્વનિ વચ્ચે યોજાયેલ સોળ સંસ્કારો પૈકી સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર તેજસ્વી વિધાર્થી ઓનાં  […]Continue Reading
ગુજરાત
ડાંગના તેજસ્વીની સંસ્કૃતિધામ માં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ dist- 3232F૨ Food to  hungerદ્વારા (ભૂખ્યાને ભોજન) નું સેવા સપ્તાહ યોજાયો બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રના ગામમાં  અતિ જરૂરિયાત મંદ એવા વિકલાંગ વ્યક્તિ, વિધવા બહેનો, વિધુરભાઈ ઓ સુધી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું  વાસુર્ણા,મહારાઈચૌંડ, બોરીગાંવઠા, સોનગીર,સુમદા,ખાપરી, Continue Reading
ગુજરાત
સુરત શહેર માં વાંચન રસિકો માટે જાહેર સ્થળો એ જ્ઞાન મંદિર રચી દેતી સંસ્થાન  ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા “ભણે એ નરસૈંયો” પુસ્તક  પ્રકાશન પર્વ એ મર્મજ્ઞ મહાનુભાવોની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સારસ્વતો ની નિશ્રા માં પ્રકાશન રૂપે “ભણે એ નરસૈંયો” નું પુસ્તક ગઠન ના મુક સાક્ષી બનવાનો અનેરો અવસર વેદ અને ઉપનિષદમાં રહેલ સર્વ સમાવેશી […]Continue Reading
ગુજરાત
દામનગર શહેર ના હાલ સુરત સ્થિત સ્વ મુળજીભાઈ બુધેલીયા નો સામાન્ય શ્રમિક પરિવાર સુરત સ્થાયી થઈ નામ દામ કમાયો પણ પરોપકાર જીવી સ્વ મુળજીભાઈ બુધેલીયા ના પૌત્ર રત્નો રવિ મગનભાઈ અને મનોજ મગનભાઈ બુધેલીયા છેલ્લા એક સપ્તાહ થી સુરત શહેર આસપાસ ગ્રામ્ય સહિત વિસ્તારો ના વેરાન વગડા બાગ બગીચા જાહેર સ્થળો રોડ રસ્તા ફૂટપાથ ઉપર […]Continue Reading
ગુજરાત
ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ પંચડેરા આવળ ધામ ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આજ રોજ યાત્રા પાંડવ કાલીન પંચેશ્વર મહાદેવ અને આવળ ધામ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યાત્રીઓ રાસ રમ્યા હતા.  તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી […]Continue Reading