Home Archive by category ગુજરાત (Page 108)

ગુજરાત

ગુજરાત
શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલર દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાય. દરમિયાન ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીએ સત્સંગ દરમિયાન “મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી”                              ઉપવાસ દ્વારા તનની […]Continue Reading
ગુજરાત
છેલ્લા પાંચ વર્ષથી બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળાએ ખરા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સુત્ર સાકારિત કરી ગામડાંના બાળકોમાં પડેલી સુષુપ્તશકિતઓને અને કલાને મોકળું આકાશ અને મેઘધનુષ આપતાં અનેક કલા રત્નો  રાજ્ય કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે ત્યારે ચાલું વર્ષ  યોજાયેલા તાલુકાના કલા મહાકુંભમાં એકસાથે 45 બાળકોએ ભાગ લઈને […]Continue Reading
ગુજરાત
બોટાદ પાળીયાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના દ્વિતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં […]Continue Reading
ગુજરાત
સંખેડા બહાદરપુર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને પ્રયોગ પોથી, વિજ્ઞાન પોથી, નકશા પોથી, ગ્રાફ પોથી તથા ધોરણ ૧ ના બાળકોને પહેલું કદમ દેશી હિસાબ અને દફ્તર નું વિતરણ કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકાની દસ થી […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર રાજ્ય ભર માંથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા એમ્બ્યુલન્સ સંચાલક P.A.C અને C.A.C ના આઉટ સોર્સ ડ્રાઇવર ની બુલંદ માંગ ૧૦૮ માં દવાખાના ઓની એમ્બ્યુલન્સ મર્જ કરવાનો પરિપત્ર રદ કરો તમામ એમ્બ્યુલ્સ ને ૧૦૮ સાથે સંલગ્ન કરવા ના તધલખી નિર્ણય સામે રાજ્યભર ના ૬૦૦ જેટલા કર્મચારી ઓના ભારે સૂત્રચાર સાથે ગાંધીનગર માં ધામા રાજ્ય ભર […]Continue Reading
ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા પધાર્યા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા પૂજ્ય ભાઈજી નો ભવ્ય સત્કાર કરાયો હતો  આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી ની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભાઈજી જન સેવા એ પ્રભુ […]Continue Reading
ગુજરાત
ધંધુકા ભાલ પંથક માં  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કેન્દ્ર મંત્રી રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  નિર્મળભાઈ ખુમાણ સહિત ના અગ્રણી ઓએ  શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ભગવાન શ્રી શિવજી દર્શન પધાર્યા ભાલ ના નેસ ખાતે  તીર્થક્ષેત્ર ગણાતા શિવાલય ખાતે પધાર્યા  હિન્દુ સંસ્કૃતિ ની પરંપરા મુજબ મંદિર પ્રસાશન દ્વારા  નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી […]Continue Reading
ગુજરાત
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું હતું. આગામી તા. ૦૮ ઓગસ્ટ સુધીએટલે કે, પાંચ દિવસ યોજાનારા આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રદર્શન હોલ નં. ૨, મહાત્મા મંદિર ખાતે ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.આ રાખીમેળામાં […]Continue Reading
ગુજરાત
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ૨૪ દિવસ બાદ પણ બ્રિજ પર લટકેલુ ટેન્કર હજુ ઉતારી શકાયુ નથી. આ ટેન્કર ઉતારવા માટે બલૂન ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે. જેને લઈને પ્રથમ ઍર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યુ છે. આ પડકારજનક ઓપરેશન માટે સ્થાનિક તંત્ર સાથે સિંગાપોરથી ખાસ ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમને પણ બોલાવવામાં આવી છે, […]Continue Reading
ગુજરાત
ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા ઇ્ૈંના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમણે ઉમેર્યું કે, આયોગની વેબસાઈટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના ૨૫૦ જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી […]Continue Reading