પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં એક મોટી દૂર્ઘટના સર્જાઇ, એક તરફ ભારે વરસાદ ચાલુ હતું અને તેજ સમયે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડસ રોપ વે તૂટી પડતાં 6ના મોત થયા છે જ્યારે ત્રણથી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. હીં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી […]Continue Reading


















Recent Comments