વડોદરા સાંપ્રત સંસ્થા માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં દાતા શ્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.સાંપ્રત સંસ્થામાં હાલ ૨૩ જેટલા અનાથ અતિ ગંભીર મનોદિવ્યાંગો કે જેમણે ખાવા પીવા તેમજ ટોયલેટ બાથરૂમ નું પણ ખ્યાલ નથી તેવા બાળકોને મદદ કરતા દેવદૂત સમા દાતા રત્નો શ્રીઓને સન્માનિત કરવામાં આવેલ.શારીરિક માનસિક લાચાર બાળકોનું […]Continue Reading


















Recent Comments