Home Archive by category ગુજરાત (Page 12)

ગુજરાત

ગુજરાત
સુરત ઉજાશ અભિયાન થી સર્વ ને અવગત કરતા  ડૉ પ્રફુલભાઈ શિરોયા લીલીયા મોટા ના ડૉ જયંતીભાઈ કુંભાણી એ સુરત ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા, સક્ષમ સુરત મહાનગર ખાતે બેગ્લોર થી રિપેનભાઈ કુંભાણી અને દિનેશભાઈ જોગાણી ની ઉપસ્થિતિ માં ડૉ પ્રફુલભાઈ શિરોયા એ ચક્ષુબેંક,બ્લડ સેન્ટર ની માહિતી આપી હતી.દિનેશભાઇ જોગાણી એ સક્ષમ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના શિક્ષણ જગતમાં સૌથી મોટો શિક્ષકોનો સન્માન સમારંભ આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાઈ છે. આ કાર્યક્રમ ગુજરાતના શિક્ષણ જગતને ગુણવત્તાયુક્ત બનાવવા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ, રાષ્ટ્રીય અભ્યાસક્રમની માર્ગદર્શિકાનો અમલ તથા જોય વીથ લર્નિંગનું દ્ઢીકરણ વગેરે માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેવાનો છે.જેમા અનેક પુસ્તકોના વિમોચન તથા 2525 Continue Reading
ગુજરાત
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ દરમ્યાન યોજાનાર શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે સાથે માનવસેવાના મહાયજ્ઞ સમા નીચે ચાર મેડિકલ કેમ્પોનું પણ સુચારું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં કરવામાં આવી રહ્યું છે. ૧. દંત ચિકિત્સા કેમ્પ :- શ્રી લાભુભાઈ શુક્લ Continue Reading
ગુજરાત
આજે જ્યારે સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે.ભારતની અખંડ ચેતનાનાપ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે. સંસ્કૃતિના રક્ષક અને વહીવટી દ્રષ્ટાભારત આઝાદ થયા બાદ Continue Reading
ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓરોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અનેબિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, Continue Reading
ગુજરાત
તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગતરાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવાશહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારાશ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત Continue Reading
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં વર્ષો જૂની એક એવી પાઠશાળા આવી છે, જે ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરવાની સાથેપ્રવર્તમાન સમયમાં સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સંધાન સ્થાપિત રહી છે. આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને અને શંખનાદ કરી નવી ચેતના પ્રસરાવી છે. Page 4 of 11 આ પાઠશાળા એટલે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા, […]Continue Reading
ગુજરાત
સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ૦૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથસ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન દાદાસોમનાથની અલૌકિક અને ઐતિહાસિક ભૂમિ પર આવનાર છે. સ્વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જવાતાવરણનું સર્જન કર્યું Continue Reading
ગુજરાત
સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથમહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાઅને શ્રી કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી જીગરદાન ગઢવી અને શ્રી ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધનાઅને Continue Reading
ગુજરાત
પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય અને બહુવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ગામના સર્વાંગી વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતા અનેક લોકાર્પણો અને કાર્યક્રમો યોજાશે. મહોત્સવ અંતર્ગત અદ્યતન ગામ Continue Reading