Home Archive by category ગુજરાત (Page 12)

ગુજરાત

ગુજરાત
શહેરમાં વરસાદી માહોલને અનુસંધાને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઇ મ્યુ. કમિશનરશ્રી એમ.નાગરાજને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી વરસાદી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે SMC દ્વારા લેવાઈ રહેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. વિદ્યાથીઓ, Continue Reading
ગુજરાત
ડાંગ જીવનમાં મોટામાં મોટો યોગ છે “સહયોગ” અને મોટામાં મોટું આસન છે “આશ્વાસન” બ્રહ્મવાદીની પ.પૂ હેતલ દીદી તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ ડાંગમાં અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ઉપરવાસમાં મુશળધાર વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પુર આવવું અને દરેક લોકો ખૂબ કપરી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે.. એવી સ્થિતિમાં પૂજ્ય દીદી દ્વારા Continue Reading
ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને […]Continue Reading
ગુજરાત
મહેસૂલ વિભાગ હસ્તકની તમામ જિલ્લા-તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરશ્રીઓને સોંપાઈContinue Reading
ગુજરાત
તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલી અસાધારણ અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નાગરિકોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને તા. ૨૩ થી ૨૭ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી કટોકટીની ક્ષણોમાં પણ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે મરામત હાથ […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક […]Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના દર્શને રાજ્ય ના મંત્રી ગણપતભાઈ વસાવા કબીર મંદિર માંજલપૂર ના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા માં ના દિવસો માં અને આગામી દિવસોમાં એકોતરી આરતીના મહાયજ્ઞ ના સંદર્ભે ગણપતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી પ્રીતમદાસજી અને પ્રકાસદાસજી સહિત ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી. ડૉ.પ્રફુલભાઈ Continue Reading
ગુજરાત
વડોદરા: ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ ગુરુ પરંપરાની સમગ્ર ભાવના એ પ્રત્યેક્ષ દર્શનની અભિલાષા સાથે કબીર મંદિર માંજલપૂર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી સાથે સ્નેહ સ્વાદ સાથે ધર્મસાધ કર્યો પ્રજા કલ્યાણ ના કારિયો ને સંકલ્પ બદ્ધ રીતે પરસ્પર ની સૌજન્યતા થી પ્રતિબદ્ધતા ના સુભાષીશ મેળવ્યા હતા કબીર […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,આશાપલ્લી, આશાપલ્લી હોપ્સ,ફોર્ટ તથા જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર, સંયુક્ત ઉપક્રમે”તારીખ: 29/07/26, બુધવાર,સમય:- બપોર ૩-૦૦ કલાકે સ્થળ:- જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,અંકુર નારણપુરા અમદાવાદ ખાતે ભક્તિમય વાતાવરણમાં “ગુરુ પાદુકા પૂજન Continue Reading
ગુજરાત
સુરત જીવરાજબાપા કાકડીયા ના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા ની ઉજવણી ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સુરત મુકામે તા.28/07/2026  મંગળવારે રાત્રે ૮:૩૦ વાગયાથી ગુરૂપૂર્ણિમા મહોત્સવ  પ્રસંગે ગુરુ પૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ  ભવ્ય સંતવાણી સત્સંગ નુ આયૉજન સદગુરુ જીવરાજબાપા કાકડિયા ના સાનિધ્ય માં કરવામાં આવેલ સંતવાણી આરાધક મનીષાબેન કાત્રોડીયા(દાસી મનુ)એ સંતવાણી સત્સંગ દ્વારા Continue Reading